જીવલેણ કોરોના સામે લડવા આયુષ મંત્રાલયે સૂચવ્યા આયુર્વેદિક ઉપચાર, તમે પણ જાણો અને શેર કરો

આયુષ મંત્રાલયે કોરોના વાઈરસને પગલે બૉડીની ઈમ્યૂન સિસ્ટમને વધારવા માટેના ઉપાય તરીકે કેટલાક સૂચનો જાહેર કર્યાં છે. જેમાં ખાસ કરીને શ્વાસ સબંધી ઉપાયોનો ઉલ્લેખ છે.…

View More જીવલેણ કોરોના સામે લડવા આયુષ મંત્રાલયે સૂચવ્યા આયુર્વેદિક ઉપચાર, તમે પણ જાણો અને શેર કરો

કોરોનાથી લડવા માટે આ મુસ્લિમ ઉદ્યોગપતિએ આપ્યા 1125 કરોડ, અગાઉ 51000 કરોડ દાન કરી ચુક્યા છે

દેશની ટોચની સોફ્ટવેર કંપનીઓ માં સામેલ વિપ્રોના દાનવીર માલિક અઝીમ પ્રેમજીએ કોરોના સામે લડવા માટે 1125 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. અજીમ પ્રેમજી…

View More કોરોનાથી લડવા માટે આ મુસ્લિમ ઉદ્યોગપતિએ આપ્યા 1125 કરોડ, અગાઉ 51000 કરોડ દાન કરી ચુક્યા છે

કોરોના લોકડાઉનમાં 8 મહિનાની સગર્ભા મહિલા 200 કિલોમીટર ચાલીને પોતાના વતને ગઈ

ભારતમાં કોરોના સામે જંગ ચાલી રહી છે. દેશમાં કોરોના વાયરસની સંખ્યા સતત વધી રહી છે. કોરોનો વાયરસને કારણે અત્યાર સુધીમાં 32 લોકોનાં મોત નીપજ્યાં છે…

View More કોરોના લોકડાઉનમાં 8 મહિનાની સગર્ભા મહિલા 200 કિલોમીટર ચાલીને પોતાના વતને ગઈ

કોરોનાનો એપ્રિલ ફૂલ મેસેજ ફેલાવવો આણંદના યુવકને ભારે પડી ગયો, ગુનો દાખલ થયો

આજે પેલી એપ્રિલ હોવાથી લોકો સોશ્યિલ મીડિયામાં એપ્રિલ ફૂલ વાળા મેસેજ વાયરલ કરતા હોય છે. આવો જ એક મસેજ કરવો આનંદ ના યુવકને ભારે પડી…

View More કોરોનાનો એપ્રિલ ફૂલ મેસેજ ફેલાવવો આણંદના યુવકને ભારે પડી ગયો, ગુનો દાખલ થયો

કોરોના સામેની લડાઈમાં BJPના દરેક સાંસદ 1-1 કરોડ અને ધારાસભ્યો એક મહિનાના વેતનનું દાન કરશે

કોરોના સામેની જંગ દેશના દરેક નાગરિક સંપૂર્ણ તાકાતથી લડી રહ્યા છે. લોકો પોતાની પગાર અને કરિયાણાની વસ્તુઓ દાનમાં આપી રહ્યા છે. એવામાં ભારતીય જનતા પાર્ટીએ…

View More કોરોના સામેની લડાઈમાં BJPના દરેક સાંસદ 1-1 કરોડ અને ધારાસભ્યો એક મહિનાના વેતનનું દાન કરશે

કોરોનાએ ગુજરાતમાં લીધો ચોથો ભોગ, દર્દીને અન્ય રોગ પણ હતા

અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 19 છે જેમાંથી એક મહિલાનું મોત થયુ છે. અમદાવાદમાં કોરોના વાયરસથી આ બીજુ મોત છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું…

View More કોરોનાએ ગુજરાતમાં લીધો ચોથો ભોગ, દર્દીને અન્ય રોગ પણ હતા

કોરોનાના દર્દીની સારવાર કરી રહેલ નર્સને પ્રધાનમંત્રી મોદીએ કર્યો ફોન, જાણો પછી શું કહ્યું ?

કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આવા જ એક દર્દીની સારવાર કરી રહેલ મહારાષ્ટ્રની સરકારી નાયડુ હોસ્પિટલની એક નર્સને ખુદ પ્રધાનમંત્રી મોદીએ…

View More કોરોનાના દર્દીની સારવાર કરી રહેલ નર્સને પ્રધાનમંત્રી મોદીએ કર્યો ફોન, જાણો પછી શું કહ્યું ?

ઇતિહાસમાં પ્રથમ વખત રાહુલ ગાંધી થયા મોદીની કામગીરીથી ખુશ, જાણો કારણ

હાલ ભારત દેશ કોરોના સામે યુદ્ધ લડી રહ્યો છે. એવામાં પ્રધાનમંત્રીએ 14 દિવસ લોકડાઉનની ઘોષણા કરી દીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ બાદ કોંગ્રેસના પૂર્વ…

View More ઇતિહાસમાં પ્રથમ વખત રાહુલ ગાંધી થયા મોદીની કામગીરીથી ખુશ, જાણો કારણ

શું કનિકાની પાર્ટીથી કોરોનાનો ચેપ CM યોગી આદિત્યનાથ સુધી પહોંચ્યો ? પાર્ટીમાં યુપીના સ્વાસ્થ્ય મંત્રી પણ હતા સામેલ

કોરોના વાયરસનો ભોગ બનેલી બોલિવૂડ સિંગર કનિકા કપૂરે ઇંગ્લેન્ડથી પરત ફરીને 100 લોકો સાથે પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં સામલે થનારા યુપીના સ્વાસ્થ્ય મંત્રી જય…

View More શું કનિકાની પાર્ટીથી કોરોનાનો ચેપ CM યોગી આદિત્યનાથ સુધી પહોંચ્યો ? પાર્ટીમાં યુપીના સ્વાસ્થ્ય મંત્રી પણ હતા સામેલ

પોતાનો પુત્ર વિદેશથી આવવાની વાત છુપાવનાર DSP ની નોકરી તો ગઈ, કોરોનાનો પણ ભોગ બન્યા

ભારતમાં લોકડાઉનનું પાલન કરવા પોલીસ ભારે મહેનત કરી રહી છે. પોલીસ જવાનો ખડે પગે રસ્તા પર ઉભા રહ્યા છે ત્યારે એક ટોચના પોલીસ અધિકારીએ તેમનો…

View More પોતાનો પુત્ર વિદેશથી આવવાની વાત છુપાવનાર DSP ની નોકરી તો ગઈ, કોરોનાનો પણ ભોગ બન્યા

કોરોનાના 11 દર્દીઓનું નિદાન કરનાર મહિલા ડોક્ટરનો દાવો, વાયરસથી બચવા કરો આ સામાન્ય ઉપાય

હાલ કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 3 લાખથી લોકો વધુ સંક્રમિત થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં ઘણા લોકોના મોત નિપજ્યા…

View More કોરોનાના 11 દર્દીઓનું નિદાન કરનાર મહિલા ડોક્ટરનો દાવો, વાયરસથી બચવા કરો આ સામાન્ય ઉપાય

સુરતના આ બિલ્ડરે પોતાની કન્સ્ટ્રક્શન સાઈટ પર 400 બેડ ની હોસ્પિટલ બનાવવા સરકારને કરી ઓફર

કોરોના વાયરસને કારણે દેશભરમાં હાહાકાર મચેલો છે. સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરતના સામાજિક કાર્યકર અને બિલ્ડરે સરકારને…

View More સુરતના આ બિલ્ડરે પોતાની કન્સ્ટ્રક્શન સાઈટ પર 400 બેડ ની હોસ્પિટલ બનાવવા સરકારને કરી ઓફર