રામ મંદિર બનતું જોઇને પાકિસ્તાની આતંકના આકાઓને તેલ રેડાયું- મોકલ્યો બોમ્બ વિસ્ફોટ કરવા માણસ

દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ધડાકાનું ષડયંત્ર કર્યું હતું. આતંકી અબુ યુસુફ રામ મંદિર નિર્માણને લઇ બોમ્બ બ્લાસ્ટ કરવા માંગતા હતા. દિલ્હીમાં પકડાયેલા આઇએસઆઇએસના શંકાસ્પદ આતંકી…

Trishul News Gujarati News રામ મંદિર બનતું જોઇને પાકિસ્તાની આતંકના આકાઓને તેલ રેડાયું- મોકલ્યો બોમ્બ વિસ્ફોટ કરવા માણસ

કરોડોમાં વેચાયા ગાંધીજીના ચશ્માં- હરાજીની માત્ર ગણતરીની મીનીટોમાં આ વ્યક્તિએ ખરીદ્યા

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચાહકોની સંખ્યા ઓછી નથી. એવા ઘણા લોકો છે જેઓ આજે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે ખૂબ ભાવનાશીલ બને છે અને તેમને ખૂબ…

Trishul News Gujarati News કરોડોમાં વેચાયા ગાંધીજીના ચશ્માં- હરાજીની માત્ર ગણતરીની મીનીટોમાં આ વ્યક્તિએ ખરીદ્યા

આ જગ્યાએ પડ્યો ચોકલેટ વરસાદ, જોઈને થશે આશ્ચર્ય

તમે આકાશમાંથી પાણી અથવા બરફનો વરસાદ પડતા જોયા હશે. પરંતુ લોકોએ કરચલા, દેડકાના અનોખા વરસાદ વિશે પણ સાંભળ્યુ છે, પરંતુ હવે સ્વિટ્ઝર્લન્ડના ઓલ્ટન સિટી પર…

Trishul News Gujarati News આ જગ્યાએ પડ્યો ચોકલેટ વરસાદ, જોઈને થશે આશ્ચર્ય

પહેલા ત્રણ વર્ષની બાળકીને પાંચમાં માળેથી નીચે ફેંકી અને પછી, પોતે પણ મોતની છલાંગ લગાવી લેતી સુરતની જનેતા

આપણા દેશમાં દહેજનો રીવાજ નાબુદ થયો હોવા છતાં હાલમાં ઘણા લોકો દહેજની માંગ પોતાની વહુ પાસેથી કરે છે. શા માટે હજુ આ રીવાજ ચાલી આવે…

Trishul News Gujarati News પહેલા ત્રણ વર્ષની બાળકીને પાંચમાં માળેથી નીચે ફેંકી અને પછી, પોતે પણ મોતની છલાંગ લગાવી લેતી સુરતની જનેતા

જો લગ્ન કરવામાં વિલંબ થાય છે, તો ફક્ત આ ઉપાય કરો, લગ્ન જલ્દી કરવામાં આવશે.

યોગના અભાવે કુંડળીમાં લગ્નજીવનમાં વિલંબ થાય છે. બાળકોના લગ્નમાં વિલંબ થતાં માતાપિતા સૌથી વધુ નાખુશ હોય છે અને જલ્દીથી લગ્ન કરવા માટે દરેક સંભવિત પ્રયાસ…

Trishul News Gujarati News જો લગ્ન કરવામાં વિલંબ થાય છે, તો ફક્ત આ ઉપાય કરો, લગ્ન જલ્દી કરવામાં આવશે.

માથાભારે રાષ્ટ્રપતિ જેના 35000 મહિલાઓ સાથે હતા સંબંધ, 900 વાર થયા હતા હત્યાના પ્રયત્ન

જાણો ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ વિશે જેને 82 વર્ષની ઉંમર સુધીમાં 35000 મહિલાઓ સાથે બનાવ્યા છે સંબંધ અને તેમના પર 900 વાર કરવામાં આવ્યો છે જાનલેણ…

Trishul News Gujarati News માથાભારે રાષ્ટ્રપતિ જેના 35000 મહિલાઓ સાથે હતા સંબંધ, 900 વાર થયા હતા હત્યાના પ્રયત્ન

પીએમ મોદી આગામી ત્રણ વર્ષમાં 6 લાખ ગામોને આપવા જઈ રહ્યા છે આ સેવા, જેની રાહ લોકો જોઈ રહ્યા છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, આગામી 1,000 દિવસોમાં (ત્રણ વર્ષથી ઓછા સમયમાં), દેશના છ લાખ ગામોને ઝડપી ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડતા ઓપ્ટિકલ ફાઇબર…

Trishul News Gujarati News પીએમ મોદી આગામી ત્રણ વર્ષમાં 6 લાખ ગામોને આપવા જઈ રહ્યા છે આ સેવા, જેની રાહ લોકો જોઈ રહ્યા છે

પીએમ મોદીએ કરી Health ID Cardની જાહેરાત, જાણો શું થશે સામાન્ય વ્યકતિને ફાયદો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 74 માં સ્વતંત્રતા દિવસના અવસર પર ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી One Nation One Ration Card’ ની તર્જ પર ઘોષણા કરી છે.…

Trishul News Gujarati News પીએમ મોદીએ કરી Health ID Cardની જાહેરાત, જાણો શું થશે સામાન્ય વ્યકતિને ફાયદો

ચાહકો માટે મોટો આંચકો! સંજય દત્તને ફેફસાંનો ત્રીજો તબક્કો એડવાન્સ કેન્સર છે

સંજય દત્ત એક મહાન અભિનેતા છે અને હવે તેમના વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હા, તાજેતરમાં મળેલી માહિતી મુજબ સંજુ બાબાને ફેફસાંનું કેન્સર…

Trishul News Gujarati News ચાહકો માટે મોટો આંચકો! સંજય દત્તને ફેફસાંનો ત્રીજો તબક્કો એડવાન્સ કેન્સર છે

જાણો કૃષ્ણ જન્માષ્ટમીનો રોચક ઇતિહાસ…

કૃષ્ણ જન્માષ્ટમી એટલે શું, લોકો ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથીની રાહ જુએ છે, કારણ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આ ભૂમિ પર…

Trishul News Gujarati News જાણો કૃષ્ણ જન્માષ્ટમીનો રોચક ઇતિહાસ…

છપ્પન ભોગ એટલે શું? જાણો શા માટે જન્માષ્ટમીના દિવસે કાન્હાને ધરાવવામાં આવે છે છપ્પન ભોગ

આરાધ્ય દેવ શ્રી કૃષ્ણને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે. માન્યતા છે કે આ ભોગનો પ્રસાદ આરાગવાથી મનના મનોરથ પૂર્ણ થાય છે. પરંતુ આ વર્ષે કોરોના…

Trishul News Gujarati News છપ્પન ભોગ એટલે શું? જાણો શા માટે જન્માષ્ટમીના દિવસે કાન્હાને ધરાવવામાં આવે છે છપ્પન ભોગ

સાતમના પવિત્ર દિવસે જાણો ગુરુગ્રામ શીતળા માતા મંદિરના ચોંકાવનારા રહસ્ય વિશે…

ગુરુગ્રામનું શ્રીશીતળા માતા મંદિર એ શહેરની ઓળખ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, જાટ અને ગુર્જર સહિત અનેક સમાજમાં કુલદેવી તરીકેની ઓળખ છે. અહીં, સ્થાનિકો જ નહીં…

Trishul News Gujarati News સાતમના પવિત્ર દિવસે જાણો ગુરુગ્રામ શીતળા માતા મંદિરના ચોંકાવનારા રહસ્ય વિશે…