બંગાળમાં સ્વતંત્રતા દિવસની રાત્રે 13 લોકો મર્યા, જાણો કેવી રીતે..

પશ્ચિમ બંગાળમાં ગુરુવારે અલગ અલગ સ્થળોએ થયેલી બે રોડ દુર્ઘટનામાં તે લોકોનું મૃત્યુ થઇ ગયું છે અને ૧૧ લોકો ઘાયલ થયા છે.ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલમાં…

પશ્ચિમ બંગાળમાં ગુરુવારે અલગ અલગ સ્થળોએ થયેલી બે રોડ દુર્ઘટનામાં તે લોકોનું મૃત્યુ થઇ ગયું છે અને ૧૧ લોકો ઘાયલ થયા છે.ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.

પોલીસસૂત્રો અનુસાર દક્ષિણ વર્ગના જિલ્લામાં કાર રોડની સાઈડમાં આવેલા એક તળાવમાં પડી ગઈ. જેનાથી તેમાં સવાર એક જ પરિવારના પાંચ સભ્યો સહિત સાત લોકોનું મૃત્યુ થયું છે. તે લોકો કોલકત્તાના એરપોર્ટ ઉપરથી પરત ફરી રહ્યા હતા. આ દુર્ઘટના 6:00 થઈ. મૃતકમાં ત્રણ મહિલાઓ પણ છે.

બીજી ઘટના માલદહ જિલ્લામાં થઈ. જેમાં બુધવારે મોડી રાત્રે પૂરઝડપે જઇ રહેલી એક ટ્રકે રોડ ઉપર ઊભી રહેલી કારને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં લોકોનું મૃત્યુ થયું અને અત્યારે લોકો ઘાયલ થઇ ગયા.

પોલીસના જણાવ્યા અનુસાર કાર સવાર લોકો લગ્ન માં જઈ રહ્યા હતા. પોલીસ અધિકારી હાલોલ રાજડિયાએ જણાવ્યું કે આ દુર્ઘટના કલિયાચક પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં બાખરપુર માં રાષ્ટ્રીય રાજમાર્ગ 34 ઉપર થઈ. તેમણે જણાવ્યું કે આ લોકો જિલ્લાના કાલીયાચક થી ગાજલ જઈ રહ્યા હતા. પોલીસ અનુસાર ચાર લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું. બે લોકોનું મૃત્યુ મેડિકલ કોલેજના હોસ્પિટલમાં ઇલાજ દરમ્યાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *