મોદી કેબિનેટમાં ખેડૂતો માટે લેવાયા મોટા નિર્ણયો- 6.28 કરોડના પેકેજની જાહેરાત

આજે વડાપ્રધાનના નેતૃત્ત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જાણવા મળ્યું છે કે, આ બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં પાવર ડિસ્ટ્રિબ્યુશન રિફોર્મને…

View More મોદી કેબિનેટમાં ખેડૂતો માટે લેવાયા મોટા નિર્ણયો- 6.28 કરોડના પેકેજની જાહેરાત

ખેડૂતો માટે મોટા સમાચાર: મોદી સરકાર આ મહિને દરેકના ખાતામાં ટ્રાન્સફર કરશે 4000 રૂપિયા, જાણો કેવી રીતે મળશે લાભ?

કેન્દ્ર સરકાર આ મહિનામાં ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 4000 રૂપિયા મેળવવાની સારી તક છે.…

View More ખેડૂતો માટે મોટા સમાચાર: મોદી સરકાર આ મહિને દરેકના ખાતામાં ટ્રાન્સફર કરશે 4000 રૂપિયા, જાણો કેવી રીતે મળશે લાભ?

ઓર્ગેનીક ખેતીની આ તકનીકીઓ અપનાવી એક એકરમાં મેળવો ચાર લાખનો ચોખ્ખો નફો

એક સમય એવો હતો જ્યારે ભારતમાં કેન્સર જેવા ગંભીર રોગોનો કોઈ ફાટી નીકળ્યો ન હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થયો છે.…

View More ઓર્ગેનીક ખેતીની આ તકનીકીઓ અપનાવી એક એકરમાં મેળવો ચાર લાખનો ચોખ્ખો નફો

કપાસ માં આવતી ગુલાબી ઈયળ ને કઈ રીતે હમેશા ને માટે કાઢી શકાય- ખેડૂતોએ ખાસ વાંચવા જેવી માહિતી

કપાસ ની ખેતીમાં વાવણી થી માડીને કાપણી સુધી વિવિધ અવરોધક પરિબળો ભાગ ભજવતા હોય છે. આ પૈકી જીવાતનું નુકસાન એ કપાસમાં મુખ્ય અવરોધક પરીબળ ગણાવી…

View More કપાસ માં આવતી ગુલાબી ઈયળ ને કઈ રીતે હમેશા ને માટે કાઢી શકાય- ખેડૂતોએ ખાસ વાંચવા જેવી માહિતી

અઢી લાખમાં એક કિલો વેચાય છે આ ખાસ કેરી, એટલી કમાણી થઇ રહી છે કે ખેતરની સુરક્ષા માટે ખેડૂતે રાખ્યા છે બોડીગાર્ડ

મધ્યપ્રદેશના જબલપુરમાં કેરીના ખેતરને સુરક્ષિત રાખવા માટે ખેડૂતે ત્રણ બોડીગાર્ડ અને નવ જેટલા કુતરા રાખ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બગીચામાં રોપાયેલા કેરીની…

View More અઢી લાખમાં એક કિલો વેચાય છે આ ખાસ કેરી, એટલી કમાણી થઇ રહી છે કે ખેતરની સુરક્ષા માટે ખેડૂતે રાખ્યા છે બોડીગાર્ડ

અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં અગામી 4 દિવસ પડશે વરસાદ, જાણો ક્યા દિવસે ક્યાં પડશે વરસાદ

અવાર-નવાર ચોમાસા અંગે આગાહી કરતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ચોમાસું આ વખતે સારું રહેવાની શક્યતા છે. ચોમાસામાં ચારે મહિના વરસાદ સારો થવાની…

View More અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં અગામી 4 દિવસ પડશે વરસાદ, જાણો ક્યા દિવસે ક્યાં પડશે વરસાદ

26 તારીખે ખેડૂતો ફરી એવું કાર્ય કરવા જઈ રહ્યા છે કે… સરકાર ટેન્શનમાં, રાતોરાત તૈનાત કર્યા હજારો જવાન

હાલ હરિયાણા સરકાર દ્વારા ખેડૂતોને આંદોલન કરતા જોઈને હિસારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરકાર તરફથી RAFના 3 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જાણવા…

View More 26 તારીખે ખેડૂતો ફરી એવું કાર્ય કરવા જઈ રહ્યા છે કે… સરકાર ટેન્શનમાં, રાતોરાત તૈનાત કર્યા હજારો જવાન

તાઉ-તે થી સુરતમાં થયેલા નુકશાનની ૪૧ ટીમોએ પાંચ દિવસના ટુંકાગાળામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી પૂર્ણ કરી

સુરતઃ ‘તાઉ-તે’ વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડુતોને થયું છે. જેથી સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી તથા નાયબ બાગાયત નિયામકના માર્ગદર્શન…

View More તાઉ-તે થી સુરતમાં થયેલા નુકશાનની ૪૧ ટીમોએ પાંચ દિવસના ટુંકાગાળામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી પૂર્ણ કરી

ખાતરના ભાવ નહી વધે કહીને ખેડૂતોના ઘરમાં ‘ખાતર’ પાડનારા ત્રણ નેતાઓ ૧ મે થી ભાવવધારો થયા બાદ ગાયબ

ખાતર ભાવ વધારો: હાલમાં કીસાનોનેં પડ્યા પર પાટું પડ્યું હોય એવા હાલ થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખાતરના ભાવ વધારાના મેસેજ મળ્યા હતા પરંતુ…

View More ખાતરના ભાવ નહી વધે કહીને ખેડૂતોના ઘરમાં ‘ખાતર’ પાડનારા ત્રણ નેતાઓ ૧ મે થી ભાવવધારો થયા બાદ ગાયબ

કેન્દ્રીય મંત્રીએ ગુજરાતી ખેડૂતોને ઉલ્લુ બનાવ્યા- ખાતરના ભાવવધારો પાછો ખેંચ્યાની જાહેરાત છતા 1 મે થી ભાવ વધ્યા

ગુજરાતમાં 7 એપ્રિલના રોજ રાસાયણિક ખાતરો બનાવનારી કંપનીએ રાસાયણિક ખાતરો ઉપર કમરતોડ ભાવ વધારો નાખ્યો. આવો ભાવ વધારો ભૂતકાળમાં એક સાથે ક્યારે આવ્યો નથી આ…

View More કેન્દ્રીય મંત્રીએ ગુજરાતી ખેડૂતોને ઉલ્લુ બનાવ્યા- ખાતરના ભાવવધારો પાછો ખેંચ્યાની જાહેરાત છતા 1 મે થી ભાવ વધ્યા

ગુજરાતમાં આગામી 5 દિવસ વાવાઝોડા સાથે વરસાદની આગાહી- જાણો વિગતે

હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે ગત દિવસોમાં રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરવામાં…

View More ગુજરાતમાં આગામી 5 દિવસ વાવાઝોડા સાથે વરસાદની આગાહી- જાણો વિગતે

ઔષધીય ગુણોથી ભરપુર છે જુનાગઢી રાવણા: કોરોનાના સમયમાં સેવન માત્રથી જ…

સંતરા, વીટામીન Cથી ભરપુર મોસંબી અને પાઇનેપલ વચ્ચે એકદમ કાળો કે જાંબુડી રંગનો ઢગલો પડ્યો હોય એ રાવણાંને જોઇને જ મોઢામાં પાણી આવી જાય છે.…

View More ઔષધીય ગુણોથી ભરપુર છે જુનાગઢી રાવણા: કોરોનાના સમયમાં સેવન માત્રથી જ…