જમ્મુ કાશ્મીર માં આર્ટીકલ 370 હટાવ્યા પછી પાકિસ્તાન વિશ્વ ની સામે હાથ ફેલાવી રહ્યું હતું. પરંતુ તેનો સાથ દેવા કોઈ તૈયાર થઈ રહ્યું નથી. દુનિયાની…
Trishul News Gujarati પાકિસ્તાને હાર સ્વીકારી કહ્યું,મોદી એ આપણને દુનિયાથી અલગ કરી દીધા.Category: National
એન્જિનિયરે નોકરીના બદલામાં છોકરીઓ પાસે માંગી આવી વસ્તુ ,જાણી ને હેરાન થઇ જશો.
યુવતીઓ સાથેના નગ્ન ફોટોગ્રાફી ના નામે છેતરપીંડીનો મામલો સામે આવ્યો છે. એક સોફ્ટવેર એન્જિનિયર દેશના જુદા જુદા રાજ્યોની 600 છોકરીઓ પાસેથી નોકરી માટે નગ્ન ફોટો…
Trishul News Gujarati એન્જિનિયરે નોકરીના બદલામાં છોકરીઓ પાસે માંગી આવી વસ્તુ ,જાણી ને હેરાન થઇ જશો.પીએમ મોદીએ UAE માં રજુ કર્યું નવું રૂપે કાર્ડ,ખરીદયા એક કિલો લાડુ….
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમીરાત પેલેસમાં એક કિલો લાડુ ખરીદવા માટે પોતાનું રૂપે કાર્ડ નો ઉપયોગ કર્યો. તેમણે સંયુક્ત આરબ અમીરાતમાં માસ્ટર કાર્ડ અથવા વીઝા કાર્ડ…
Trishul News Gujarati પીએમ મોદીએ UAE માં રજુ કર્યું નવું રૂપે કાર્ડ,ખરીદયા એક કિલો લાડુ….પ્રિયંકા ચોપડાના મુદ્દે પણ પાકને UNની ટકોર, જાણો શું છે મામલો
જમ્મુ કાશ્મીરમાંથી સરકારે કલમ 370 હટાવ્યા બાદ રઘવાયા બનેલા પાકિસ્તાનનો યુનાઈટેડ નેશન્સે ફરી ફજેતો કર્યો છે. બોલીવૂડ ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને યુનાઈટે નેશન્સે પાકિસ્તાને કરેલી…
Trishul News Gujarati પ્રિયંકા ચોપડાના મુદ્દે પણ પાકને UNની ટકોર, જાણો શું છે મામલોલાંબી બીમારીના અંતે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું દુખદ અવસાન
દેશના પૂર્વ નાણામંત્રી અને લાંબા સમયથી બીમાર અને દિલ્હીની એમ ખાતે સારવાર હેઠળ રહેલા અરુણ જેટલી લાંબી બીમારી બાદ આજે સવારે નિધન થયું છે. એઈમ્સ…
Trishul News Gujarati લાંબી બીમારીના અંતે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું દુખદ અવસાનપ્રથમ વખત અબુધાબી માં BAPS મંદિરમાં ઉજવાયેલ કૃષ્ણ જન્મોત્સવમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા..
શુક્રવારે રાત્રે અબુધાબી બીએપીએસ મંદિર સ્થળ ઉપર હિંદુ દેવતા કૃષ્ણના જન્મ જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે ૩,૦૦૦ થી વધુ ભારતીય મુસાફરોએ એકઠા થયા હતા. જોકે, આ…
Trishul News Gujarati પ્રથમ વખત અબુધાબી માં BAPS મંદિરમાં ઉજવાયેલ કૃષ્ણ જન્મોત્સવમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા..રાજ્યમાં 4 માળની ઈમારત થઇ ધરાશાયી. આટલા લોકોના ઘટના સ્થળે જ મોત. જાણો વિગતે
મહારાષ્ટ્ર રાજ્યના ભિવંડી શહેરના શાંતિનગર વિસ્તારમાં અડધી રાત્રે ચાર માળની એક ઇમારત જમીનમાં સમાઈ ગઈ હતી. એટલે કે મધરાતે 4 માળની ઈમારત પડી ગઈ હતી.…
Trishul News Gujarati રાજ્યમાં 4 માળની ઈમારત થઇ ધરાશાયી. આટલા લોકોના ઘટના સ્થળે જ મોત. જાણો વિગતેદેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું આર્થિક સંકટ: રાજીવકુમારનો ઘટસ્ફોટ
દેશનું અર્થતંત્ર હાલ સંકટની સ્થિતિમાં હોવાનો ઘટસ્ફોટ સરકારના જ એક અધિકારીએ કર્યો છે જેને પગલે સરકારના દાવાઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. નીતી આયોગના…
Trishul News Gujarati દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું આર્થિક સંકટ: રાજીવકુમારનો ઘટસ્ફોટઆ વર્ષે બે દિવસ ની છે જન્માષ્ટમી, જાણો કયા દિવસે વ્રત રાખવું જોઈએ.
આ વખતે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવા માટે દરેક લોકો આનંદ માં જોવા મળી રહ્યા છે. જોકે આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી બે દિવસ એટલે 23 અને 24…
Trishul News Gujarati આ વર્ષે બે દિવસ ની છે જન્માષ્ટમી, જાણો કયા દિવસે વ્રત રાખવું જોઈએ.એસિડથી ભરેલી ટેન્કરે કાર પર પલટી મારી, બે બાળકો સહિત 9 લોકોનું મૃત્યુ થયું….
શુક્રવારે દેશુરી-પાલી હાઇવે ઉપર એસિડથી ભરેલી ટેન્કર વાન પલટી ગઈ હતી. આ અકસ્માતમાં વાનમાં બે બાળકો સહિત 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. વાન ટેન્કરને ઓવરટેક…
Trishul News Gujarati એસિડથી ભરેલી ટેન્કરે કાર પર પલટી મારી, બે બાળકો સહિત 9 લોકોનું મૃત્યુ થયું….પેરિસમાં ભારતીયોને મોદીએ કહ્યું, નવા ભારતમાં ત્રણ તલાક માટે સ્થાન આપવામાં આવ્યું નથી.
જી -7 સંમેલનમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ વિજય બાદ…
Trishul News Gujarati પેરિસમાં ભારતીયોને મોદીએ કહ્યું, નવા ભારતમાં ત્રણ તલાક માટે સ્થાન આપવામાં આવ્યું નથી.ફક્ત આટલા રૂપિયામાં ભારતીય રેલ્વે કરાવશે રામ ભગવાનના દરેક મંદિરની યાત્રા. જાણો વિગતે
દર વર્ષે ભારતીય રેલ્વે રામ ભગવાનના ભક્તોને મફત ભાવે દરેક રામ મંદિરની યાત્રા કરાવે છે. અને આ યાત્રાને ‘ભારતીય રેલ રામાયણ સર્કિટ યાત્રા’ નું નામ…
Trishul News Gujarati ફક્ત આટલા રૂપિયામાં ભારતીય રેલ્વે કરાવશે રામ ભગવાનના દરેક મંદિરની યાત્રા. જાણો વિગતે