ગુજરાતમાં કોરોના 20 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી થયા 30 ના મોત

ગુજરાતમાં સાતમી જુનના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 480 નોંધાઈ છે. રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 20097ને પાર થઇ ગયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 30 થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 319 રહી હતી. ગુજરાતમાં અત્યાર સુધી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 13643 થઇ છે.

ગઈકાલની વાત કરીએ તો ગુજરાતમાં કોરોના વાયરસનાં કારણે 29 લોકોની મોત થયા. જેમાં 26 મોત માત્ર અમદાવાદમાં, જ્યારે સુરતમાં 2 અને વડોદરામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. Covid_19 ના કેસોમાં સતત વધારો. સરકારી ચોપડે છેલ્લા 24 કલાકમાં નવા 498 કેસ નોંધાયા. આજે 29 લોકોના મોત થયા. 313 સ્વસ્થ થયા. 61 લોકો વેન્ટીલેટર પર. અમદાવાદમાં 289 સૌથી વધુ કેસ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *