સરકારે આપ્યો આદેશ : વાહનના દસ્તાવેજો ન હોય તો પણ ચલણ કાપવામાં આવશે નહીં

છેલ્લા ઘણા દિવસોથી પરેશાન લોકો માટે નવા વાહનના નિયમ અંગે રાહતના સમાચાર છે. હવે તેઓ પાસે કારના દસ્તાવેજો ન હોવા છતાં પણ તેઓ ચલણથી બચી શકે છે સરકારે આ અંગે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે.

સરકારના આ નવા પરિપત્ર મુજબ, જો તમારી પાસે વાહનના તમામ કાગળો દસ્તાવેજો મોબાઈલ એપ એમપરીવાહન અથવા ડિજિલોકરમાં હોય અને તમારી પાસે મોબાઈલ ફોન નથી. આ હોવા છતાં, ટ્રાફિક પોલીસ તમારું ચલણ કાપી શકશે નહીં.

માર્ગ પરિવહન મંત્રાલયના તાજેતરના પરિપત્ર મુજબ, જો ડ્રાઈવર પાસે મોબાઈલ ફોન ન હોય, તો ટ્રાફિક પોલીસ તેના વાહનના કાગળને તેના ડિવાઇસ અથવા મોબાઈલ દ્વારા એમપરીવાહન અથવા ડિજિલોકર એપ્લિકેશન પર ચકાસી શકે છે.

તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા વાહન નંબર દ્વારા પોલીસ તમારા વાહનના દસ્તાવેજો ચકાસી શકે છે.

ટ્રાફિક પોલીસનું વર્તન અથવા રીત વાહન માલિકો સાથે ખોટી હતી ત્યાં આ પગલા દ્વારા માર્ગદર્શન પરિવહન મંત્રાલય આવી ફરિયાદોને સતત રોકવા માંગે છે.

તમને જણાવી દઈએ કે,નવા મોટર વાહન અધિનિયમ હેઠળ, તમામ દંડ લગભગ બમણો કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *