વિદ્યાર્થીઓને માર્ગદર્શન: કતારગામ પોલીસ સ્ટેશન દ્વારા કરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન

આજરોજ “કતારગામ પોલીસ સ્ટેશન દ્વારા કરિયર ગાઈડન્સ સેમિનાર” નું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં તમામ સમાજના યુવાનો યુવતીઓને સરકારી નોકરી ભરતી પરીક્ષા હેતુ માર્ગદર્શન…

આજરોજ “કતારગામ પોલીસ સ્ટેશન દ્વારા કરિયર ગાઈડન્સ સેમિનાર” નું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં તમામ સમાજના યુવાનો યુવતીઓને સરકારી નોકરી ભરતી પરીક્ષા હેતુ માર્ગદર્શન તેમજ ગુજરાત સરકારની વિવિધ યોજના અંતર્ગત માહિતી આપવામાં આવી.

જ્યાં વિદ્યાર્થી અને વાલીઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓને માહિતી બુકલેટ આપવામાં આવી હતી અને આવનારી GPSC ક્લાસ 1-2-3, તેમજ પોલીસ ભરતી પરીક્ષાઓમા સફળતા કેમ મેળવવી તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

આ સેમિનારમાં નિવૃત Dy.S.P શ્રી દિનેશભાઇ બરવાળિયા સાહેબ, શ્રી જગદીશભાઈ બરવાળિયા સાહેબ (પ્રાઇડ એજ્યુકેશન ટ્રસ્ટ), શ્રી ભાવેશભાઈ રાફાળીયા (ખોડલધામ સમિતિ સુરત), PSI. શ્રી કુરેશી સાહેબ, PSI.શ્રી મહેરિયા સાહેબ તેમજ શ્રી ભાવેશભાઈ ઠુંમર એ વક્તવ્ય આપ્યું હતું.

આ સેમિનાર ને સફળ બનાવવા માટે શ્રી ધીરુભાઈ માંડવીયા, શ્રી ઝાલા સાહેબ અને કતારગામ પોલીસ પરિવાર અને “નવ્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ” ની ટીમે જહેમત ઉઠાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *