ગૃહ મંત્રાલયનો આદેશ: કોઈ પણ પરિસ્થિતિમાં ન થાય lockdown નું ઉલ્લંઘન

Lockdownના વચ્ચે ગૃહ મંત્રાલય રાજ્ય સરકારોને ત્રણ મહત્વના આદેશો આપ્યા છે.ગૃહ મંત્રાલય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે lockdown દરમિયાન કોઈપણ guideline નું…

Lockdownના વચ્ચે ગૃહ મંત્રાલય રાજ્ય સરકારોને ત્રણ મહત્વના આદેશો આપ્યા છે.ગૃહ મંત્રાલય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે lockdown દરમિયાન કોઈપણ guideline નું કોઈપણ પરિસ્થિતિમાં ઉલ્લંઘન ન થવું જોઈએ કારણ કે કેટલાક રાજ્યોમાંથી ફરિયાદ આવી રહી છે કે લોકડાઉનનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત ગૃહ મંત્રાલય તરફથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે અંતર મંત્રી સેન્ટ્રલ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે જે તે સુનિશ્ચિત કરશે કે હેલ્થ વર્કર પર હુમલાઓ ન થાય અને આ ટીમ કોઈ પણ પરિસ્થિતિમાં તરત નિર્ણય લેશે.આ ઉપરાંત કેરલ સરકારને પણ આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલયે કેરળ સરકાર ને મોકલેલા આદેશમાં વાળંદની દુકાનો સહિત અન્ય દુકાન ખોલવાની પ્રક્રિયાને કેન્દ્રીય guidelines નું ઉલંઘન જણાવ્યું અને જવાબ આપવા માટે કહ્યું છે. તેમજ કેરળ સરકારે રેસ્ટોરન્ટ, બુક સ્ટોર, નાના શહેરોમાં બસ સેવા જેવા ઘણા સાવચેતી રાખવાના આદેશો આપવામાં આવ્યા છે.

આના પહેલા ગૃહ મંત્રાલય રાજ્યોને આદેશ આપ્યો હતો કે જે મજૂરો જ્યાં છે ત્યાં જ રહે અને તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરો.ગૃહ મંત્રાલય ઈ-કોમર્સ કંપનીઓ લઈને સાફ રીતે કહ્યું છે કે ઓરેન્જ કે ગ્રીન ઝોનમાં ફક્ત જરૂરી ચીજવસ્તુઓની જ ડીલેવરી ની પરવાનગી મળશે.તેમજ વિમાન કંપનીઓ ને સલાહ આપવામાં આવી છે કે ચાર મેથી ઘરેલુ કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું બુકિંગ આગલો આદેશ ન મળે ત્યાં સુધી ન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *