ભાજપ બહુમતીથી જીતશે, આ ભવિષ્યવાણી કરનાર જ્યોતિશીએ ફરી કરી એક ચોંકાવનારી ભવિષ્યવાણી…

૨૮ એપ્રિલે મધ્યપ્રદેશના વિક્રમ વિશ્વ વિદ્યાલયના જ્યોતિષ વિભાગના પ્રોફેસર રાજેશ્વર શાસ્ત્રીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે પોતાની જ્યોતિષ ગણના આધારે…

૨૮ એપ્રિલે મધ્યપ્રદેશના વિક્રમ વિશ્વ વિદ્યાલયના જ્યોતિષ વિભાગના પ્રોફેસર રાજેશ્વર શાસ્ત્રીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે પોતાની જ્યોતિષ ગણના આધારે આ નિષ્કર્ષ કાઢ્યો છે કે આવનારી લોકસભા ચૂંટણી બાદ ભાજપને લગભગ 300 સીટ મળશે. આ પોસ્ટનું શીર્ષક હતું “BJP 300 કે પાસ ઓર RJD 300 કે પાર.”

પ્રોફેસર રાજેશ્વર શાસ્ત્રીએ ફરીથી દેશની નવી મોદી સરકાર વિશે એક ખુબ જબરદસ્ત ભવિષ્યવાણી કરી. તેણે કહ્યું કે આવનારા પાંચ વર્ષોમાં કેન્દ્રની મોદી સરકાર દેશમાં સુશાસનના નવા કીર્તિમાન સ્થાપિત કરશે. આ સરકાર આજ સુધીની સૌથી વિશ્વાસનીય સરકાર છે અને આ સરકારના શાસન દરમિયાન સંપૂર્ણ દેશમાં શાંતિનો માહોલ રહેશે.
હવે મોદી સરકાર જોરશોરથી કામની શરૂઆત કરી ચૂકી છે.પ્રોફેસર રાજેશ્વર શાસ્ત્રી એ આ સરકારના કામકાજ ને લઈને બીજી ભવિષ્યવાણી કરી છે. એવામાં તેમની પહેલી ભવિષ્યવાણી અને સરકારના કામ કરવાની રીત થી જોઈને લાગે છે કે તેમની બીજી ભવિષ્યવાણી પણ બિલકુલ સાચી સાબિત થશે.

28 એપ્રિલની ભવિષ્યવાણી થી મધ્યપ્રદેશ ની કોંગ્રેસ સરકાર નારાજ થઈ ગઈ છે. મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે પ્રોફેસર ની ફરિયાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી ની સામે કરી છે ત્યારબાદ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *