ખજુરભાઈએ 90 વર્ષીય અંધ રાજુમાને નવું ઘર અને આજીવન જમાડવાનું વચન આપી કળયુગમાં મહેકાવી માનવતા

ગુજરાત: નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ સમાજ માટે પ્રેરણા દાઈ કામ માટે અવારનવાર નજરે જોવા મળે છે ત્યારે ફરી એક વાર તેમને એક વૃધને નવું ઘર…

ગુજરાત: નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ સમાજ માટે પ્રેરણા દાઈ કામ માટે અવારનવાર નજરે જોવા મળે છે ત્યારે ફરી એક વાર તેમને એક વૃધને નવું ઘર આપ્યું છે. એક વૃદ્ધ માજી કે જેમની ઉંમર ૯૦ વર્ષ કરતા પણ વધારે છે અને તેઓ આંખે અંધ છે. તેની રૂબરૂ મળીને તેમને ઘર બનાવી આપીશ એમ તેમને કહ્યું હતું.

આમતો દરરોજ તેમને કોઈને કોઈ માણસની મદદ કરવાના સમાચાર સાંભળીયે છીએ. પરંતુ આ વખતે તેમને કૈંક અલગ સેવાભાવ બતાવી છે. આજ સુધી આવી સેવાભાવ કોઈએ બતાવી નથી. આમતો ખજુરભાઈને બહુ મોટા મોટા માણસો ભગવાનની જેમ માને છે. સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, ઘણા લોકો તેમનો ફોટા લગાવીને ભગવાનની જેમ તેમની પૂજા પણ કરે છે. તેમને લોકો એ હદે પ્યાર કરે છે.

મદદ કરતી વખતે નીતિનભાઈ જાનીએ લાઈવ આવીને પોતે આ બાબતની હકીકત જાહેર કરી હતી. સાથે સાથે તેમણે આ બંને દાદીમાની જોડે બેસીને આ બધી હકીકત અને તેમનું ઘર જે હાલ તૈયાર થઇ રહ્યું હતું એ પણ બતાવ્યું હતું. આખા ભારતમાં હાલ બેજ આવા અનમોલ રતન છે. જે પોતાની ચિંતા કર્યા વગર લોકોને મદદ કરે છે. પહેલા તો સોનુ સુદ અને બીજા આપડા ગુજરાતના નીતિન જાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *