માત્ર એક રૂપિયાની આ વસ્તુ બચાવશે તમારું લાખો રૂપિયાનું હોસ્પિટલનું બીલ

આજકાલ ના સમય માં લોકોને અલગ અલગ પ્રકાર ની સ્વાસ્થ્ય ને લગતી બીમારી થતી હોય છે.શરીર માં સ્વાસ્થ્ય કેલ્શિયમ ઉણપ થવાથી માસપેશીઓ તથા હાડકા ને…

આજકાલ ના સમય માં લોકોને અલગ અલગ પ્રકાર ની સ્વાસ્થ્ય ને લગતી બીમારી થતી હોય છે.શરીર માં સ્વાસ્થ્ય કેલ્શિયમ ઉણપ થવાથી માસપેશીઓ તથા હાડકા ને લગતા બીમારીઓ થતી હોય છે.શરીર મા કેલ્શિયમ ની ઉણપ થી અનેક પ્રકાર ની વિકૃતિઓ જોવા મળતી હોય છે.જો શરીર મા કેલ્શિયમ ની ઉણપ હોય તો હાડકા ઉપરાંત રહીને સંબંધીત અનેક પ્રકારના રોગો થઇ શકે છે.

આયુર્વેદમાં એવું જણાવવામાં આવ્યું છે કે કફ ની સમસ્યા પણ કેલ્શિયમ ની ઉણપ થી થતી હોય છે.કેલ્શિયમ એક પ્રકાર નું કન્ટેન્ટ છે તે આપણા શરીરમાં રહેલા સુષ્મ પોષક તત્વો છે. આપણા શરીરમાં રહી અને અન્ય પોષક તત્વો ઉત્પન્ન કરે છે.એટલા માટે ફક્ત એક રૂપિયામાં બજાર માં મળતો ચૂનો આપણા શરીર માં કેલ્શિયમ નું પ્રમાણ માં વધારો કરે છે.આપણા શરીર ને અનેક પ્રકાર ની બીમારીઓથી બચાવે છે.

ગર્ભવતી સ્ત્રીઓ માટે
ગર્ભવતી સ્ત્રીઓ માટે ચૂનો ખૂબ જ ફાયદાકારક છે. ગર્ભાવસ્થા દરમિયાન જો તેનું સેવન કરવામાં આવે તો આવનારું બાળક જન્મે છે અને બાળક અને માતા બનેનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે અને તમને એ વસ્તુ ની જાણકારી આપી દઈએ કે જયારે મહિલા ગર્ભવતી હોય ત્યારે તેમને કેલ્શિયમ ની ખૂબ જ વધારે પડતી જરૂર હોય છે.આ સમયગાળા દરમિયાન ડોકટરો પણ કેલ્શિયમ ની ગોળી લખી દેતા હોય છે.એવામાં ચૂનો કેલ્શિયમ સૌથી ઉતમ ગણવામાં આવે છે એટલા માટે ગર્ભવતી મહિલાઓએ ચુનાનું સેવન કરવું જોઈએ.જેનું સેવન કરવા માટે તેમણે એક ગ્લાસ દાડમ નો રસ લેવાનો છે ત્યાર બાદ તેમાં એક ઘઉં ના દાણા બરાબર ચૂનો ઉમેરવાનો છે.

હાડકા ને લગતી તમામ પ્રકાર ની સમસ્યાઓ દૂર કરે છે.
માણસ માં હાડકા તથા સાંધા ને લગતી સમસ્યાઓ તથા કમરના દુખાવાની સમસ્યા વધતી જાય છે.કરોડો સબંધી સમસ્યામાં વધારો થતાં ચુના નું સેવન દરેક વ્યકિત માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે.હાડકા જયારે તૂટી જાય છે ત્યારે તેમને જોડવા માટે કેલ્શિયમ સૌથી વધારે જરૂર પડતી હોય છે.કેલ્શિયમ નો સૌથી સારો સ્ત્રોત એટલે ચૂનો સૌથી વધારે ઉપયોગી સાબિત થાય છે એટલા માટે તૂટી ગયેલા હાડકા અને ઝડપથી જોડવા માટે સવારે નિયમિત રીતે ખાલી પેટે ચૂનાનું સેવન કરવું જોઈએ.

કેટલી માત્રામાં અને કેટલા પ્રમાણમાં ચુના નું સેવન કરવું જોઈએ
તમે જયારે ચૂનાનું સેવન કરો છો ત્યારે દર વખતે ફકત એક ઘઉં દાણા બરાબર ચૂનો ઉપયોગ કરવાનો છે. ચૂનાનું સેવન દહીં છાશ કે પાણી સાથે કરવાનું રહેશે તે ઉપરાંત દાડમમાં પણ ચૂના નું મિશ્રણ કરો અને તમે તેનું સેવન કરી શકો છો.21 દિવસ સુધી ચૂના નું સેવન કરવું જોઈએ ત્યારપછી તેનું સેવન છોડી દેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *