ઘરમાં કબુતરનો માળો હોવો શુભ છે કે અશુભ? જાણો શું કહે છે શાસ્ત્ર

જો તમને પક્ષીઓ સાથે લગાવ હોય તો તમે જાણતા હશો કે બધા પક્ષીઓ માંથી કબુતર પણ એક પક્ષી જે ખૂબ જ શાંત અને પ્રકૃતિ સાથે સીધું છે. જેની સૌથી મોટી વિશેષતા એ છે કે આ પછી મનુષ્ય સાથે સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે. મોટાભાગના લોકો પણ તેને ઉછેરવાનું પસંદ કરે છે.

મોટાભાગના લોકો પણ તેને ઉછેરવાનું પસંદ કરે છે. તેઓ ક્યાંય પણ તેમનો માળો બનાવે છે અથવા તો ઘરની બારી પર કે પંખા પર માળો બનાવી ત્યાં વસવાટ કરતા હોય છે. શાસ્ત્રોમાં પણ કબૂતર નો માળો ઘરમાં બનાવા પર ઘણા તથ્યો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કબુતર નો માળો ઘરમાં હોવા શુભ છે કે અશુભ?

શાસ્ત્રોના જણાવ્યા મુજબ જો કબુતર તમારા ઘરની અંદર અથવા આસપાસ માળો બાંધે તો તે ખૂબ જ સારા સંકેત છે. કદાચ તમને ખબર નહીં હોય કે જ્યારે કબુતર માળો ઘરમાં બાંધવામાં આવે છે તો તે તમારા ઘર માટે ખૂબ જ શુભ છે.

કબૂતરને મા લક્ષ્મીના ભકત માનવામાં આવે છે, માટે ઘરમાં કબૂતર હોવાથી મા લક્ષ્મીનો પણ વાસ ઘરમાં રહે છે અને માની કૃપા હંમેશા તમારા પર બનેલી રહે છે. શાસ્ત્રોના આધારે કબુતર નો માળો ઘરમાં હશે તો તેનાથી તમારું ખરાબ ભાગ્ય પણ સારા ભાગ્યમાં બદલાઈ શકે છે. જોકે ઘણા લોકો કબૂતરને ઘરમાં લાવવા અથવા માળો બાંધવા માટે તેને અશુભ માનતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *