દેશનું એવું મંદિર જ્યાં મળે છે મટન નો પ્રસાદ.

મિત્રો ક્યારેય તમે સાંભળ્યું છે કે કોઈ મંદિરમાં તમને મટન નો પ્રસાદ આપવામાં આવે?પરંતુ આજે અમે તમને એક એવા જ હિન્દુ મંદિર વિશે જણાવવા જઈ…

મિત્રો ક્યારેય તમે સાંભળ્યું છે કે કોઈ મંદિરમાં તમને મટન નો પ્રસાદ આપવામાં આવે?પરંતુ આજે અમે તમને એક એવા જ હિન્દુ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમને પ્રસાદના રૂપમાં આપવામાં આવી છે. અમે વાત કરી રહ્યા છીએ ગોરખપુર થી 20 કિલોમીટર દૂર તરકુલ્હા દેવી મંદિર વિશે, જે અંગ્રેજોના શાસન માં બનાવવામાં આવ્યું હતું.

આપની જાણ ખાતર જણાવી દઈએ કે આ હિન્દુ ભક્તો માટે ઘણું પ્રસિદ્ધ અને મહત્વનું ધાર્મિક સ્થળ છે.આ મંદિરની ખાસ વાત એ છે કે તર કુલ્હા દેવી અને જે પ્રસાદ ચઢાવવામાં આવે છે અને ભક્તો માં વિતરણ કરવામાં આવે છે તે બકરાનુ મટન હોય છે.પ્રસાદના રૂપમાં ચડાવવાની અને વહેંચવા ને લઇને અહીંયા ની એક જૂની કથા છે જે આ પ્રમાણે છે.

વાત છે 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પહેલાની. આ વિસ્તારમાં પહેલાં જંગલ હતું. અહીંયા ગુરા નદી પસાર થતી હતી. હા જંગલમાં ડુંગરી રિયાસતના બાબુ બધું સિંહ રહેતા હતા. નદીના કિનારે વડના વૃક્ષની નીચે પિંડ સ્થાપિત કરી ત્યાં દેવીની ઉપાસના કરતા હતા. તર કુલા દેવી બાબુ બંધુ સિંહની દેવી હતા.

તે દિવસોમાં ભારતીયોનું ખુન અંગ્રેજોના જુલ્મની વાર્તાઓ સાંભળી ગરમ થઈ જતું હતું. જ્યારે બંધુ સિંહ મોટા થયા તો તેમના મનમાં પણ અંગ્રેજો વિરુદ્ધ આગ સળગવા લાગી. બંધુ સિંહ ગોરીલા લડાઈમાં માહેર હતા.એટલા માટે જ્યારે કોઇ અંગ્રેજ તે જંગલમાંથી પસાર થતો બંધુ સિંહ તેને મારી તેનું માથું કાપી દેવીમાં ના ચરણોમાં સમર્પિત કરી દેતા હતા.

પહેલા તો અંગ્રેજ સમજતા કે તેના સિપાહી જંગલમાં જઈને ગાયબ થઈ જાય છે. પરંતુ ધીમે ધીમે તેમને ખબર પડી અંગ્રેજી પાહિ બંધુ સિંહના શિકાર બની રહ્યા છે. અંગ્રેજોએ તેની શોધમાં જંગલ નો ખૂણેખૂણો ફરી વળ્યા પરંતુ બધું છે તેના હાથ ના આવ્યા. તે વિસ્તારના એક ગાંધારીની ખબર ને લઈને તેઓ અંગ્રેજોના હાથે આવી ગયા. અંગ્રેજોએ તેને પકડી અદાલતમાં રજુ કર્યો જ્યાં તેમને ફાંસીની સજા આપવામાં આવી અને 12 ઓગસ્ટ 1957માં ગોરખપુરમાં અલી નગર ચોક પર સાર્વજનિક રૂપમાં ફાંસી પર લટકાવવામાં આવ્યા.

જણાવાઈ રહ્યું છે કે અંગ્રેજોએ તેમને છ વખત ફાંસી ઉપર ચઢાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ સફળ ન થયા. ત્યારબાદ બંધુ સિંહ સ્વયં દેવી માં નું ધ્યાન કર્યું અને માનતા માની કે તેઓ તેમને જવા દે. કહે છે કે બંધુ સિંહની પ્રાર્થનાને દેવીએ સાંભળી લીધી અને સાતમી વખત અંગ્રેજી તેમને ફાંસી ઉપર ચઢવામાં સફળ થયા.જોકે દેશમાં ઘણા એવા મંદિર હતા જેમાં માસ મટન નો પ્રસાદ આપવામાં આવતો હતો બલી ચડાવવામાં આવતી હતી.પરંતુ ધીમે ધીમે બધું બંધ થઇ ગયું પરંતુ ઉત્તર ખુલા દેવી મંદિરમાં બંધુ શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી બલીની પરંપરા આજે પણ ચાલુ જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *