ભીષણ રોડ અકસ્માત, 13 લોકોના ઘટના સ્થળે જ મોત

હાલમાં દરેક સ્થળે અકસ્માતની સંખ્યામાં ભારે વધારે થતો જોવા મળે છે. લોકો એક-એક નાની ભુલના કારણે પોતાનો જીવ ગુમાવી બેસે છે. ઘટના બાદ જોઈએ તો…

હાલમાં દરેક સ્થળે અકસ્માતની સંખ્યામાં ભારે વધારે થતો જોવા મળે છે. લોકો એક-એક નાની ભુલના કારણે પોતાનો જીવ ગુમાવી બેસે છે. ઘટના બાદ જોઈએ તો કારણ ખુબ જ સામાન્ય જોવા મળે છે પરંતુ ભારત દેશના વસ્તી વધારા થી રોજ-રોજ ઘણા અકસ્માતો થાય છે. હાલમાં જ રાજસ્થાન રાજ્યના જોધપુરમાં ભીષણ અકસ્માત થયો છે તેવી ઘટના સામે આવી છે.

રાજસ્થાન રાજ્યના જોધપુર નજીક એક ખુબ જ ભીષણ રોડ અકસ્માત થયો હતો. અને આ ભીષણ અકસ્માંમાતમાં 13  જેટલા માસુમ લોકોના મોત નિપજ્યા હતા. તેમજ સાથે-સાથે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. અકસ્માત સર્જવાનું કારણ સામે આવ્યું છે કે, જ્યારે મીની બસનું ટાયર ફાયતા બસ જીપ સાથે અથડાઈ હતી.

અકસ્માતની ઘટના અંગેની જાણ પોલીસન કરવામાં આવતા સ્થાનિક પોલીસ દોડી આવી હતી.  અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતુ. જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *