૨૫ મી મે થી આંતરરાજ્ય ફ્લાઈટ થશે શરુ: સરકારની જાહેરાત

ડોમેસ્ટીક ફ્લાઈટ્સ સોમવાર 25 મે 2020 થી કેલિબ્રેટેડ રીતે ફરી શરૂ થશે. તમામ એરપોર્ટ અને એર કેરિયર્સને 25 મી મેથી કામગીરી માટે તૈયાર રહેવા જણાવાયું…

ડોમેસ્ટીક ફ્લાઈટ્સ સોમવાર 25 મે 2020 થી કેલિબ્રેટેડ રીતે ફરી શરૂ થશે. તમામ એરપોર્ટ અને એર કેરિયર્સને 25 મી મેથી કામગીરી માટે તૈયાર રહેવા જણાવાયું છે. મુસાફરોની અવરજવર માટે એસઓપી પણ અલગથી જારી કરવામાં આવી રહી છે.

લોકડાઉન દરમિયાન કાર્ગો ફ્લાઇટ્સ, તબીબી સ્થળાંતર માટેની ફ્લાઇટ્સ અને વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત ફરવા માટે ખાસ ફ્લાઇટ્સ કાર્યરત છે.

ફ્લાઇટમાં ઓછા મુસાફરો, ફરજિયાત માસ્ક અને વચ્ચેની સીટ સામાજિક અંતર માટે ખાલી રાખવાની સુચના પણ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *