સવારે બ્રશ કર્યા બાદ ક્યારેય પણ આ વસ્તુનો ઉપયોગ કરવો નહીં, થઈ શકે છે ગંભીર બીમારી

લોકો સવારે સૌથી પહેલા સારી રીતે દાંત સાફ કરવા માટે બ્રશ નો ઉપયોગ કરતા હોય છે. શ્વાસને તાજો રાખવા માટે માઉથવોશનો ઉપયોગ કરે છે. મોટાભાગે…

લોકો સવારે સૌથી પહેલા સારી રીતે દાંત સાફ કરવા માટે બ્રશ નો ઉપયોગ કરતા હોય છે. શ્વાસને તાજો રાખવા માટે માઉથવોશનો ઉપયોગ કરે છે. મોટાભાગે લોકો બ્રશ કર્યા બાદ માઉથ વોશથી કોગળા કરતા હોય છે પણ એક ડેંતિસ્ટે જણાવ્યું કે આવું કરવું યોગ્ય નથી.

તમને જણાવી દઈએ કે,વ્યવસાયે ડેંતિસ્ટ અને ટિકટોક યૂઝર એના પિટરસને વીડિયો બનાવીને લોકોને કહ્યું કે,એ સામાન્ય બાબત બની ગઈ છે કે બ્રશ કર્યા બાદ લોકો માઉથવોશથી કોગળા કરતા હોય છે પણ તેનાથી દાંત સડવાનો ખતરો વધી જાય છે. આપને જણાવી દઇએ કે એનો એક રજીસ્ટર પ્રોફેશનલ છે. તેમને લોકોને કહ્યું છે કે આપણે બ્રશ કર્યા બાદ માઉથ વોશ નો ઉપયોગ કરવાથી દાંત સડી શકે છે,તેથી આવું કરવાનું બંધ કરી દો.

આપને જણાવી દઇએ કે આ માહિતીની સાથે, તેમને એમ પણ કહ્યું હતું કે તે કોઈપણ રીતે માઉથવોશ ની વિરુદ્ધ નથી, કારણ કે તે જાતે જ તેના દર્દીઓને તેનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. પરંતુ તેમના અનુસાર દરેક દર્દીને તેની જરૂર હોતી નથી. એમને બ્રશ કર્યા પછી તેનો ઉપયોગ કરવાનું કહેતા નથી. તેઓના મત મુજબ ખોરાક ખાધા મુજબ માઉથવોશ નો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *