ચારેય ટેકેદારો હાજર ન રહેતા સુરત લોકસભા સીટના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું આખરે ઉમેદવારી ફોર્મ રદ

Nilesh Kumbhani form Cancelled: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. સુરત લોકસભા બેઠક પરના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું છે.…

View More ચારેય ટેકેદારો હાજર ન રહેતા સુરત લોકસભા સીટના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું આખરે ઉમેદવારી ફોર્મ રદ

ગેનીબેને ભાજપ પર લગાવ્યાં મોટા આક્ષેપ; કહ્યું, મારું ફોર્મ રદ્દ કરાવવા BJP એ રાખ્યા ત્રણ-ત્રણ વકીલ…જાણો વિગતે

Geniben Statement: લોકસભાની ચૂંટણીના મતદાનને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસ બાકી રહ્યા છે. ગઇકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ઉમેદવારોએ ઉમેદવારીપત્રક ભરવામાં…

View More ગેનીબેને ભાજપ પર લગાવ્યાં મોટા આક્ષેપ; કહ્યું, મારું ફોર્મ રદ્દ કરાવવા BJP એ રાખ્યા ત્રણ-ત્રણ વકીલ…જાણો વિગતે

સુરત | કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો સોદો કર્યો? જાણો સમગ્ર ઘટના

Lok Sabha Election 2024: સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ કલેક્ટર કચેરીમાં કરેલી એફિડેવિટ બાદ સુરતના રાજકારણમાં ધમાસાણ મચી ગયું છે. કુંભાણીની ઉમેદવારી…

View More સુરત | કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો સોદો કર્યો? જાણો સમગ્ર ઘટના

માત્ર 24 હજાર રોકડા, કોઈ કાર નથી…જાણો કેટલી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે સંપત્તિ

Amit Shah Wealth: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેણે એફિડેવિટ પણ ફાઈલ કરી હતી, જેમાં…

View More માત્ર 24 હજાર રોકડા, કોઈ કાર નથી…જાણો કેટલી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે સંપત્તિ

હવે રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં ભાજપનો રાજપૂત સમાજ કરશે વિરોધ: BJPનું ટેન્શન વધારશે ક્ષત્રિય આંદોલન!

Kshatriya Samaj Andolan: રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પડઘા વાગી ચૂક્યા છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર પણ કરાઈ રહ્યો છે, પરંતુ દેશની અને રાજ્યની નજર હાલ…

View More હવે રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં ભાજપનો રાજપૂત સમાજ કરશે વિરોધ: BJPનું ટેન્શન વધારશે ક્ષત્રિય આંદોલન!

કોંગ્રેસના આ નેતાએ લોકો પાસે માંગ્યું દાન: કહ્યું, ચૂંટણી લડવા માટે મારી પાસે પૈસા નથી; 10-10 રૂપિયા આપો…

Congress candidate Lalit Vasoya: પોરબંદર લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ મતદારો પાસે નોટ અને વોટની માંગણી સોશિયલ મીડિયામાં કરી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે…

View More કોંગ્રેસના આ નેતાએ લોકો પાસે માંગ્યું દાન: કહ્યું, ચૂંટણી લડવા માટે મારી પાસે પૈસા નથી; 10-10 રૂપિયા આપો…

CR પાટીલ અને નૈષદ દેસાઈ આમનેસામને: નવસારીમાં કોંગ્રેસ નેતા નૈષદ દેસાઈએ ગાંધી વેશમાં ભર્યું ઉમેદવારી ફોર્મ…

Candidate Naishad Desai: ઉમેદવારો વિજય મૂહુર્તમાં ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી રહ્યાં છે. ત્યારે પાટીલ સામે ઉભા રહેનારા નવસારીના ઉમેદવાર નૈષેધ દેસાઈ ઉમેદવારી કરતા સમયે ચર્ચામાં…

View More CR પાટીલ અને નૈષદ દેસાઈ આમનેસામને: નવસારીમાં કોંગ્રેસ નેતા નૈષદ દેસાઈએ ગાંધી વેશમાં ભર્યું ઉમેદવારી ફોર્મ…

ગુજરાતમાં અમિત શાહનું શક્તિ પ્રદર્શન: સાણંદથી વિવિધ રૂટ પર શાહનો મેગા રોડ શો, કહ્યુ- ‘સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીના સમર્થનમાં પ્રચંડ લહેર’

Lok Sabha Election 2024: ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે આજે સાણંદ ખાતે તેમના પ્રચારનો શ્રી ગણીશ કર્યો…

View More ગુજરાતમાં અમિત શાહનું શક્તિ પ્રદર્શન: સાણંદથી વિવિધ રૂટ પર શાહનો મેગા રોડ શો, કહ્યુ- ‘સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીના સમર્થનમાં પ્રચંડ લહેર’

આમ આદમી પાર્ટીની સભાઓમાં જેના નામે ભીડ થતી એ જ બે મુખ્ય નેતાઓએ આપ્યું રાજીનામું,

સુરતમાં આમ આદમી પાર્ટીનો પવન ઉભો કરનારા PAAS નેતાઓ અલ્પેશ કથીરિયા (Alpesh Kathriya ) અને ધાર્મિક માલવીયાએ AAP માથી આપ્યું રાજીનામું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં…

View More આમ આદમી પાર્ટીની સભાઓમાં જેના નામે ભીડ થતી એ જ બે મુખ્ય નેતાઓએ આપ્યું રાજીનામું,

ગુજરાત AAPને મોટો ઝટકો: આ બે દિગ્ગજ નેતાઓએ ચુંટણી પહેલાં આપ્યું રાજીનામું, જાણો જલ્દી…

Alpesh Kathiriya Resign: ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણી અગાઉ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ, BJP અને આપ  ચૂંટણીને લઇને તૈયારી કરે છે. તે સમયે નેતા તેમજ…

View More ગુજરાત AAPને મોટો ઝટકો: આ બે દિગ્ગજ નેતાઓએ ચુંટણી પહેલાં આપ્યું રાજીનામું, જાણો જલ્દી…

રૂપાલા વિવાદનો અંત? મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક, જાણો વિગતે

Parshottam Rupala News: રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદીત ટીપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ પ્રસરેલો જોવા મળ્યો હતો. ત્યારે જેમ જેમ મતદાનની તારીખ નજીક…

View More રૂપાલા વિવાદનો અંત? મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક, જાણો વિગતે

‘BJPને પરષોત્તમ રૂપાલા આટલા રૂપાળા કેમ લાગે છે?’ ક્ષત્રિય મહાસંમેલનમાં અશ્વિનસિંહ સરવૈયાએ આપ્યું નિવેદન

Rajkot Kshatriya Asmita Maha Sammelan: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા માટે દરરોજ મુસીબત વધતી જાય છે. રૂપાલાએ ક્ષત્રિય…

View More ‘BJPને પરષોત્તમ રૂપાલા આટલા રૂપાળા કેમ લાગે છે?’ ક્ષત્રિય મહાસંમેલનમાં અશ્વિનસિંહ સરવૈયાએ આપ્યું નિવેદન