ગુજરાત AAPને મોટો ઝટકો: આ બે દિગ્ગજ નેતાઓએ ચુંટણી પહેલાં આપ્યું રાજીનામું, જાણો જલ્દી…

Alpesh Kathiriya Resign: ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણી અગાઉ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ, BJP અને આપ  ચૂંટણીને લઇને તૈયારી કરે છે. તે સમયે નેતા તેમજ…

View More ગુજરાત AAPને મોટો ઝટકો: આ બે દિગ્ગજ નેતાઓએ ચુંટણી પહેલાં આપ્યું રાજીનામું, જાણો જલ્દી…

AAP-કોંગ્રેસ વચ્ચે ગઠબંધનનું એલાન: ગુજરાતમાં ભરૂચ-ભાવનગરમાં AAP લડશે, દિલ્હીમાં 4-3ની ફોર્મ્યુલા- જાણો વિગતે

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઈનલ(Lok Sabha Election 2024) થઈ ગઈ છે. આજે દિલ્હીમાં બંને…

View More AAP-કોંગ્રેસ વચ્ચે ગઠબંધનનું એલાન: ગુજરાતમાં ભરૂચ-ભાવનગરમાં AAP લડશે, દિલ્હીમાં 4-3ની ફોર્મ્યુલા- જાણો વિગતે

AAP છોડીને ભાજપમાં ગયેલા કોર્પોરેટર થશે પદભ્રષ્ટ? જાણો ગાંધીનગરથી શું આવ્યું ફરમાન?

Surat News: આજરોજ વિપક્ષનેતા પાયલ સાકરીયા અને દંડક રચનાબેન હિરપરા દ્રારા યોજાયેલ સંયુકત અખબારીયાદીમાં સુરત મહાનગરપાલિકાની( Surat News ) ગત યોજાયેલ ચુંટણીમાં પ્રજાના પ્રચંડ જનસમર્થન થકી…

View More AAP છોડીને ભાજપમાં ગયેલા કોર્પોરેટર થશે પદભ્રષ્ટ? જાણો ગાંધીનગરથી શું આવ્યું ફરમાન?

ગુજરાતમાં ‘AAP’ નું વધતું કદ: 14,000 થી વધુ સમર્થકો અને તેમના લીડર રહીમ રાહે પકડ્યું ‘આપ’ નું ઝાડું

ગુજરાત(Gujarat Election 2022): 33 જિલ્લા VCE(લાઈટ બીલ)ના કર્મચારીઓ, 14000થી વધુ સમર્થકો અને તેમના લીડર રહીમ રાહેના 1600 જેટલા લોકો આમ આદમી પાર્ટી(Aam Adami Party Gujarat)માં…

View More ગુજરાતમાં ‘AAP’ નું વધતું કદ: 14,000 થી વધુ સમર્થકો અને તેમના લીડર રહીમ રાહે પકડ્યું ‘આપ’ નું ઝાડું

ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાને કાબુમાં લેવા અલ્પેશ કથીરીયાને ખુદ અરવિંદ કેજરીવાલે AAP માં જોડાવા આમંત્રણ આપ્યું

ગુજરાત આમ આદમી પાર્ટી માં આજે પાટીદાર અનામત આંદોલનકારી નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જોડાઈ જતા ગુજરાત ભાજપમાં ભય ઊભો થયો છે. હાલમાં આમ…

View More ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાને કાબુમાં લેવા અલ્પેશ કથીરીયાને ખુદ અરવિંદ કેજરીવાલે AAP માં જોડાવા આમંત્રણ આપ્યું

આવતીકાલે કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથીરિયા AAPમાં જોડાશે, ભાજપના કેટલાક નેતાઓ પણ તૂટવાની સંભાવના?

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર…

View More આવતીકાલે કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથીરિયા AAPમાં જોડાશે, ભાજપના કેટલાક નેતાઓ પણ તૂટવાની સંભાવના?

કેજરીવાલના આગમન પહેલા રસ્તા પર લખાયું GO BACK KEJRIWAL, જાણો કયા શહેરમાં ભાજપ આપ વચ્ચે થયું ઘર્ષણ

હાલમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ગુજરાતમાં પોસ્ટર વોર ચાલી રહ્યું છે ત્યારે હવે વડોદરામાં સ્થાનિક રાજકારણમાં પોસ્ટર વોર પછી રસ્તા પરનું લખાણ ચર્ચામાં આવ્યું છે. આજે…

View More કેજરીવાલના આગમન પહેલા રસ્તા પર લખાયું GO BACK KEJRIWAL, જાણો કયા શહેરમાં ભાજપ આપ વચ્ચે થયું ઘર્ષણ

આપ ની પરિવર્તન યાત્રા એ ભાજપનું બ્લડ પ્રેશર વધારી દીધુ, જનમતમાં સંભળાયો આમ આદમી પાર્ટીને સમર્થનનો સૂર

હાલમાં ગુજરાતની 182 વિધાનસભા વિસ્તારોને ઘમરોળવા માં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા ચાલી રહી છે. આ પરિવર્તન યાત્રાના છ એ છ ફેઝમાં જનતાનો અભૂતપૂર્વ સહયોગ…

View More આપ ની પરિવર્તન યાત્રા એ ભાજપનું બ્લડ પ્રેશર વધારી દીધુ, જનમતમાં સંભળાયો આમ આદમી પાર્ટીને સમર્થનનો સૂર

સુરતમાં ભાજપ કાર્યલયના ઘેરાવે પહોચેલા આપ નેતાઓને પોલીસ ઊંચકી ગઈ, ભાજપ કાર્યકર્તાઓએ પોલીસની હાજરીમાં આપના નેતાઓનો કર્યો ટપલી દાવ

આજ રોજ તારીખ બે અપ્રિલે સુરત ખાતે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સહીત અન્ય નેતાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ઘેરાવ માટે આવી પહોચ્યા હતા.…

View More સુરતમાં ભાજપ કાર્યલયના ઘેરાવે પહોચેલા આપ નેતાઓને પોલીસ ઊંચકી ગઈ, ભાજપ કાર્યકર્તાઓએ પોલીસની હાજરીમાં આપના નેતાઓનો કર્યો ટપલી દાવ

દિલ્હીની શાળા શિક્ષકોના પગાર અડધા, પ્રવાસી શિક્ષકોથી ચાલે છે સરકારી શાળાઓ- 700+ શાળામાં આચાર્ય પણ નથી

હાલ ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને લઈને ગુજરાતમાં તમામ પક્ષોએ તૈયારીઓ આદરી દીધી છે. અને સૌ પક્ષના કાર્યકર્તાઓ અંદરખાને તૈયારીઓમાં લાગી પડ્યા છે. પંજાબમાં આમ આદમી પાર્ટી…

View More દિલ્હીની શાળા શિક્ષકોના પગાર અડધા, પ્રવાસી શિક્ષકોથી ચાલે છે સરકારી શાળાઓ- 700+ શાળામાં આચાર્ય પણ નથી

AAP ના મોટા નેતાએ કર્યા સવાલ- મનોજ સોરઠીયા અને ગોપાલ ઈટાલીયા પાસે લાખોની જમીન અને ગાડીઓ ક્યાંથી આવી?

પંજાબમાં આપ(AAP) પ્રચંડ જનસમર્થનથી સત્તા પર આવતા જ ગુજરાતની આપ પાર્ટી ઉત્સાહમાં આવી ગઈ છે અને હાલ જ જ્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાત પ્રવાસે…

View More AAP ના મોટા નેતાએ કર્યા સવાલ- મનોજ સોરઠીયા અને ગોપાલ ઈટાલીયા પાસે લાખોની જમીન અને ગાડીઓ ક્યાંથી આવી?

આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલીયાને સાઈડ ટુ કટ કરાશે, ઇસુદાન સાથે જોવા મળશે આ આદિવાસી નેતા

દિવસેને દિવસે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકચાહના વધી રહી છે. સુરતમાં આમ આદમી પાર્ટીને પાટીદાર આંદોલન કારીઓના કોંગ્રેસ સામેના વિદ્રોહને કારણે અણધારી સફળતા મળી છે.…

View More આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલીયાને સાઈડ ટુ કટ કરાશે, ઇસુદાન સાથે જોવા મળશે આ આદિવાસી નેતા