મહાશિવરાત્રિના પરમ પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન દેવને અદ્ભુત શણગાર, ઘરેબેઠા કરો દાદાના લાઈવ દર્શન

કષ્ટભંજન દેવ (Kashtabhanjan Dev): આજે મહાશિવરાત્રિ (Mahashivratri) ના આ ભવ્ય તહેવારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે (Kashtbhanjan Dev Mandir- Salangpur) હનુમાન દાદાને એક વિશેષ શણગાર કરવામાં…

View More મહાશિવરાત્રિના પરમ પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન દેવને અદ્ભુત શણગાર, ઘરેબેઠા કરો દાદાના લાઈવ દર્શન

આજે 700 વર્ષ પછી બન્યો છે આ અનોખો સંયોગ, મહાશિવરાત્રિએ ભૂલ્યા વગર કરજો આ વિશેષ ઉપાય

Mahashivratri 2023: આજે મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે. ભગવાન શિવ હિંદુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ(Mahadev) છે. આપણી સાંસ્કૃતિક માન્યતા અનુસાર, 33 કરોડ દેવતાઓમાં શિરોમણિ…

View More આજે 700 વર્ષ પછી બન્યો છે આ અનોખો સંયોગ, મહાશિવરાત્રિએ ભૂલ્યા વગર કરજો આ વિશેષ ઉપાય

મહાશિવરાત્રિના પરમ પવિત્ર દિવસે આ ચાર રાશિના લોકો પર મહેરબાન થશે મહાદેવ- ખુલી જશે ભાગ્યના દરવાજા

મેષ રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની પૂજા કરતી વખતે મેષ રાશિવાળા લોકોએ ખાસ કરીને મધ અને શેરડી ચઢાવવી જોઈએ. આ સિવાય બેલપત્ર ચઢાવતા…

View More મહાશિવરાત્રિના પરમ પવિત્ર દિવસે આ ચાર રાશિના લોકો પર મહેરબાન થશે મહાદેવ- ખુલી જશે ભાગ્યના દરવાજા

આવતી કાલે ઉજવાશે મહાશિવરાત્રી, આ રીતે મહાદેવની પૂજા કરવાથી થશે દરેક મનોકામના થશે પૂર્ણ- જાણો શુભ મુહુર્ત

Mahashivratri 2023: હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવની પૂજા અને ઉપવાસ કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ…

View More આવતી કાલે ઉજવાશે મહાશિવરાત્રી, આ રીતે મહાદેવની પૂજા કરવાથી થશે દરેક મનોકામના થશે પૂર્ણ- જાણો શુભ મુહુર્ત

તમે શેરનાથ બાપુના આશ્રમનો રોટલો ખાધો કે નહિ? રસોઈઘરની પવિત્રતા જોઇને બધા થઇ જાય છે નતમસ્તક

મહાશિવરાત્રી (Mahashivratri)ના તહેવારને હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં દરેક શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. સાથે જ શિવ…

View More તમે શેરનાથ બાપુના આશ્રમનો રોટલો ખાધો કે નહિ? રસોઈઘરની પવિત્રતા જોઇને બધા થઇ જાય છે નતમસ્તક

માં લક્ષ્મીની કૃપાથી આ જાતકોના તમામ અટકેલા કાર્ય થશે પૂર્ણ, જાણો તમારું આજનું રાશિફળ

મેષ રાશિ આજે તમારું ઉર્જાથી ભરપૂર, જીવંત અને ઉષ્માભર્યું વર્તન તમારી આસપાસના લોકોને ખુશ કરશે. તમારા પ્રિયજનનો ડગમગતો મૂડ તમને પરેશાન કરી શકે છે. કોઈપણ…

View More માં લક્ષ્મીની કૃપાથી આ જાતકોના તમામ અટકેલા કાર્ય થશે પૂર્ણ, જાણો તમારું આજનું રાશિફળ

ઉજ્જૈન મહાકાલેશ્વરમાં ચઢ્યો મહાશિવરાત્રીનો રંગ! છેલ્લા એક મહિનાથી ધામ-ધૂમ ચાલી રહી છે તૈયારી… -જાણો આ વખતે શું છે ખાસ?

ઉજ્જૈન(Ujjain): ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર (Mahakaleshwar temple)માં શિવ નવરાત્રી ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ માટે ઘણા દિવસો અગાઉથી તૈયારીઓ શરૂ થઈ જાય છે.…

View More ઉજ્જૈન મહાકાલેશ્વરમાં ચઢ્યો મહાશિવરાત્રીનો રંગ! છેલ્લા એક મહિનાથી ધામ-ધૂમ ચાલી રહી છે તૈયારી… -જાણો આ વખતે શું છે ખાસ?

Mahashivratri 2023: ભગવાન શિવને સૌથી પહેલા કોણે ચડાવ્યા હતા બીલીપત્ર? આખરે કેમ શિવજીને આટલું પ્રિય છે આ પાન

Mahashivratri 2023: મહાદેવની પૂજા બીલીપત્ર વિના અધૂરી છે. આખરે આ પાન ભગવાન શિવને આટલું પ્રિય કેમ છે, આ પ્રશ્ન તમારા મનમાં પણ ઉઠતો જ હશે.…

View More Mahashivratri 2023: ભગવાન શિવને સૌથી પહેલા કોણે ચડાવ્યા હતા બીલીપત્ર? આખરે કેમ શિવજીને આટલું પ્રિય છે આ પાન

આ રાશિના લોકો પર સાઈબાબા રહેશે મહેરબાન, પૂરી થશે દરેક મનોકામના

મેષ રાશિ આજે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે, આ ખુશી તમારી નોકરી મળવાની પણ હોઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ પણ વધશે. ઓફિસમાં બોસ તરફથી તમને પ્રશંસા…

View More આ રાશિના લોકો પર સાઈબાબા રહેશે મહેરબાન, પૂરી થશે દરેક મનોકામના

The Jungle of Sheru પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સૌથી વધુ પસંદ આવેલ શેરુ શો BAPS એ કર્યો રીલીઝ

સતત એક મહિના સુધી અમદાવાદની પવિત્ર ધરતી પર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી Pramukh Swami Maharaj Shatabdi Mahotsav મહોત્સવ ની ભવ્યાતી ભવ્ય ઉજવણી થઈ ગઈ. આ શતાબ્દી…

View More The Jungle of Sheru પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સૌથી વધુ પસંદ આવેલ શેરુ શો BAPS એ કર્યો રીલીઝ

15 ફેબ્રુઆરી 2023 રાશિફળ: આજે આ તમામ રાશિના જાતકોને ભગવાન વિષ્ણુની કૃપાથી હીરાની જેમ ચમકી ઉઠશે ભાગ્ય 

મેષ રાશિ: આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. આ રાશિના વિદ્યાર્થીઓને આજે કોઈ કંપનીમાંથી નોકરી માટે કોલ આવી શકે છે. ઉપરાંત, નવા અભ્યાસક્રમમાં જોડાવા માટે…

View More 15 ફેબ્રુઆરી 2023 રાશિફળ: આજે આ તમામ રાશિના જાતકોને ભગવાન વિષ્ણુની કૃપાથી હીરાની જેમ ચમકી ઉઠશે ભાગ્ય 

આ મંદિરમાં આવેલા છે સ્વર્ગના દરવાજા… સ્વયં પાંડવોએ પાણીની વચોવચ બનાવ્યું હતું આ મંદિર

Bathu Ki Ladi Temple: હિમાચલપ્રદેશમાં અનેક મંદિરો આવેલા છે, હિમાચલપ્રદેશને દેવભુમિ તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે જે મંદિર વિષે ચર્ચા કરીશું એ મંદિર કાંગડા…

View More આ મંદિરમાં આવેલા છે સ્વર્ગના દરવાજા… સ્વયં પાંડવોએ પાણીની વચોવચ બનાવ્યું હતું આ મંદિર