હનુમાન ચાલીસા યુવા કથામાં બીજા દિવસે- હરિપ્રકાશદાસજી સ્વામીએ સમજાવ્યું કે કોણ નિરાશ થતું નથી અને કોને આશીર્વાદ આપોઆપ મળે છે

Shree Hanuman Charitra katha: દુબઈમાં યોજાયેલી શ્રીહનુમાન ચાલીસા યુવા કથામાં બીજા દિવસે હરિપ્રકાશદાસજી સ્વામીએ સમજાવ્યું છે કે,નિરાશ કોણ થતું નથી, કોને આશીર્વાદ આપોઆપ મળી જાય…

View More હનુમાન ચાલીસા યુવા કથામાં બીજા દિવસે- હરિપ્રકાશદાસજી સ્વામીએ સમજાવ્યું કે કોણ નિરાશ થતું નથી અને કોને આશીર્વાદ આપોઆપ મળે છે

દુબઈમાં પહેલી વાર શ્રી હનુમાન ચરિત્ર કથા: સાળંગપુરના હરિપ્રકાશદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે

આજથી દુબઈમાં હરિપ્રકાશદાસજી સ્વામીની શ્રી હનુમાન ચરિત્ર કથા (Dubai Shree Hanuman Charitra katha ) યોજાશે. આ માટે હરિપ્રકાશદાસજી સ્વામી, સાળંગપુરના કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામી, કીર્તન…

View More દુબઈમાં પહેલી વાર શ્રી હનુમાન ચરિત્ર કથા: સાળંગપુરના હરિપ્રકાશદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે

સારંગપુરમાં મહંતસ્વામીની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીસ્વામિનારાયણ જન્મોત્સવની ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

Sarangpur News: ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સનાતન સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ. આ દિવસે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે જન્મ ધારણ…

View More સારંગપુરમાં મહંતસ્વામીની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીસ્વામિનારાયણ જન્મોત્સવની ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

ગૃહમંત્રી અમિત શાહે કર્યું ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું ઉદ્ઘાટન, કિંગ ઓફ સાળંગપુરના હાઈટેક રસોડામાં એકસાથે તૈયાર થશે 20,000 લોકોનું ભોજન

સાળંગપુર(Salangpur): કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Union Home Minister Amit Shah) આજે હનુમાન જયંતિ(Hanuman Jayanti) નિમિત્તે ગુજરાતના બોટાદ શહેરમાં આવેલ સાળંગપુર ખાતે પોહ્ચ્યા હતા. ત્યાં તેઓ 54…

View More ગૃહમંત્રી અમિત શાહે કર્યું ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું ઉદ્ઘાટન, કિંગ ઓફ સાળંગપુરના હાઈટેક રસોડામાં એકસાથે તૈયાર થશે 20,000 લોકોનું ભોજન

મહાશિવરાત્રિના પરમ પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન દેવને અદ્ભુત શણગાર, ઘરેબેઠા કરો દાદાના લાઈવ દર્શન

કષ્ટભંજન દેવ (Kashtabhanjan Dev): આજે મહાશિવરાત્રિ (Mahashivratri) ના આ ભવ્ય તહેવારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે (Kashtbhanjan Dev Mandir- Salangpur) હનુમાન દાદાને એક વિશેષ શણગાર કરવામાં…

View More મહાશિવરાત્રિના પરમ પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન દેવને અદ્ભુત શણગાર, ઘરેબેઠા કરો દાદાના લાઈવ દર્શન

Salangpur: હનુમાન દાદાને પૂનમ નિમિત્તે કરાયો ફૂલનો દિવ્ય શણગાર- દર્શન કરીને તમે પણ અનુભવો ધન્યતા

સાળંગપુર(Salangpur): સૌ લોકો જાણે છે કે, સાળંગપુર કષ્ટભંજન દેવનું(Salangpur Hanumanji Mandir) મંદિર વિશ્વ વિખ્યાત છે અને આ મંદિર 200 વર્ષ કરતા પણ વધારે જૂનું છે.…

View More Salangpur: હનુમાન દાદાને પૂનમ નિમિત્તે કરાયો ફૂલનો દિવ્ય શણગાર- દર્શન કરીને તમે પણ અનુભવો ધન્યતા

હરિપ્રકાશ સ્વામીને ભાજપ પ્રત્યે ઉભરાયો પ્રેમ, બધા વચ્ચે કથામાં કહ્યું- કમળનું બટન દબાવજો અને મજુર થવું હોય તો…

ગુજરાત(Gujarat): રાજ્યમાં ચુંટણીનો માહોલ બરોબરનો જામી ગયો છે. ત્યારે આવામાં બોટાદ(Botad)ના સાળંગપુર(Salangpur) કષ્ટભંજન હનુમાનજી મંદિર(Kashtabhanjan Hanumanji Temple)ના મહંતનો વિડીયો વાયરલ(Viral video) થયો છે. આ વિડીયોમાં…

View More હરિપ્રકાશ સ્વામીને ભાજપ પ્રત્યે ઉભરાયો પ્રેમ, બધા વચ્ચે કથામાં કહ્યું- કમળનું બટન દબાવજો અને મજુર થવું હોય તો…

બોટાદના સરવા ગામમાં છેલ્લા 6 વર્ષથી બાવળ સાથે સાંકળથી બંધાયેલો છે મહેશ, ખજૂરભાઈ આવ્યા વ્હારે

ગુજરાત (Gujarat)ના યુટ્યૂબર(YouTuber) ખજૂરભાઈ(Khajurbhai) એટલે નીતિન જાની(Nitin Jani). તેઓ યુટ્યૂબરની સાથે સમાજસેવી તરીકે પણ ઉભરી આવ્યા છે. આખા ગુજરાતમાં તેઓ હાલ લોકપ્રિય બન્યા છે. કેટલાય…

View More બોટાદના સરવા ગામમાં છેલ્લા 6 વર્ષથી બાવળ સાથે સાંકળથી બંધાયેલો છે મહેશ, ખજૂરભાઈ આવ્યા વ્હારે