વર્ષમાં માત્ર એક જ વાર મહાશિવરાત્રીના દિવસે ખુલે છે આ મંદિર, લોકો મનોકામના પૂર્ણ કરવા દ્રાર પર બાંધે છે કપડું

Someshwar Mahadev Mandir: ભારતમાં હાજર ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો ભક્તોના આદર અને આસ્થાનું પ્રતિક છે. આ મંદિરોમાં વર્ષ દરમિયાન લાખો ભક્તો આવે છે. ભોલેનાથના…

View More વર્ષમાં માત્ર એક જ વાર મહાશિવરાત્રીના દિવસે ખુલે છે આ મંદિર, લોકો મનોકામના પૂર્ણ કરવા દ્રાર પર બાંધે છે કપડું

મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ભૂલથી પણ ન ચઢાવતા આ વસ્તુઓ- જાણો ભોલેનાથની પૂજામાં કઇ વસ્તુઓ છે વર્જિત

Mahashivratri 2024: દર વર્ષે ફાલ્ગુન મહિનામાં, કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે શિવરાત્રી વ્રત 8 માર્ચ 2024ના(Mahashivratri 2024) રોજ મનાવવામાં…

View More મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ભૂલથી પણ ન ચઢાવતા આ વસ્તુઓ- જાણો ભોલેનાથની પૂજામાં કઇ વસ્તુઓ છે વર્જિત

મહાશિવરાત્રી પહેલા સપનામાં સાપ દેખાવો છે મોટો સંકેત, આ વસ્તુઓનું સ્વપ્ન બદલી નાખશે જીવન

Mahashivaratri 2024: હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ઘણા ભક્તો શિવ મંદિરમાં ભોલેનાથ(Mahashivaratri 2024) અને માતા પાર્વતીની પૂજા કરે છે. આ…

View More મહાશિવરાત્રી પહેલા સપનામાં સાપ દેખાવો છે મોટો સંકેત, આ વસ્તુઓનું સ્વપ્ન બદલી નાખશે જીવન

આજે મહાશિવરાત્રિ પર ભૂલથી પણ ના કરતા આ કામ, નહિતર નારાજ થઇ જશે દેવોના દેવ મહાદેવ

Mahashivratri 2023: હિંદુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીનો તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે 18 ફેબ્રુઆરી 2023ના રોજ એટલે કે આજે…

View More આજે મહાશિવરાત્રિ પર ભૂલથી પણ ના કરતા આ કામ, નહિતર નારાજ થઇ જશે દેવોના દેવ મહાદેવ

આવતી કાલે ઉજવાશે મહાશિવરાત્રી, આ રીતે મહાદેવની પૂજા કરવાથી થશે દરેક મનોકામના થશે પૂર્ણ- જાણો શુભ મુહુર્ત

Mahashivratri 2023: હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવની પૂજા અને ઉપવાસ કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ…

View More આવતી કાલે ઉજવાશે મહાશિવરાત્રી, આ રીતે મહાદેવની પૂજા કરવાથી થશે દરેક મનોકામના થશે પૂર્ણ- જાણો શુભ મુહુર્ત

ઉજ્જૈન મહાકાલેશ્વરમાં ચઢ્યો મહાશિવરાત્રીનો રંગ! છેલ્લા એક મહિનાથી ધામ-ધૂમ ચાલી રહી છે તૈયારી… -જાણો આ વખતે શું છે ખાસ?

ઉજ્જૈન(Ujjain): ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર (Mahakaleshwar temple)માં શિવ નવરાત્રી ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ માટે ઘણા દિવસો અગાઉથી તૈયારીઓ શરૂ થઈ જાય છે.…

View More ઉજ્જૈન મહાકાલેશ્વરમાં ચઢ્યો મહાશિવરાત્રીનો રંગ! છેલ્લા એક મહિનાથી ધામ-ધૂમ ચાલી રહી છે તૈયારી… -જાણો આ વખતે શું છે ખાસ?

આ રીતે થઇ હતી રૂદ્રાક્ષની ઉત્પત્તિ, ભગવાન શિવ સાથે શું છે વિશેષ સંબંધ?- જાણો પૌરાણિક કથાઓ વિશે

Mahashivratri 2022: આ વખતે મહાશિવરાત્રી 1લી માર્ચે ઉજવવામાં આવી રહી છે. આ દિવસે મોટાભાગના લોકો રૂદ્રાક્ષ ધારણ કરે છે. રૂદ્રાક્ષનો સંબંધ ભગવાન શિવ સાથે છે…

View More આ રીતે થઇ હતી રૂદ્રાક્ષની ઉત્પત્તિ, ભગવાન શિવ સાથે શું છે વિશેષ સંબંધ?- જાણો પૌરાણિક કથાઓ વિશે

સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ, અહિયાં ક્લિક કરી કરો LIVE દર્શન

મહાશિવરાત્રી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે, ભોલેનાથના ઉપાસકો તેમની પૂજાથી ઇચ્છિત ફળ મેળવી શકે છે. જો , આ વર્ષે આ…

View More સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ, અહિયાં ક્લિક કરી કરો LIVE દર્શન