જાણો એવું તો શું થયું કે, 100 થી વધુ એન્કાઉન્ટર કરી ચૂકેલ ઇંસ્પેક્ટર પ્રદીપ શર્માની થઇ ધરપકડ

મુંબઈમાં એન્ટિલિયા કેસની તપાસ કરી રહેલા એનઆઈએએ પૂર્વ એન્કાઉન્ટર નિષ્ણાત પ્રદીપ શર્માને ગિરફ્તાર કર્યા છે. એનઆઈએની ટીમ પ્રદીપ શર્માના ઘરે હાજર છે અને પૂછપરછ કરવામાં…

શંકરસિંહ બાપુ: એન્કાઉન્ટર સ્પેશીયાલીસ્ટ મોદી- શાહે આનંદીબેનને પુરા કર્યા, હવે આ વહુરાણીને બનાવો CM

ગુજરાત રાજયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ​​આરોપ લગાવ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે આનંદીબેન પટેલનું ‘રાજકીય એન્કાઉન્ટર’ કર્યું છે,…

એક ધારાસભ્યને ફોન કરીને કેજરીવાલે કરી દીધી એવી વાત કે, ગુજરાત કોંગ્રેસનાં અસ્તિત્વ પર શંકા થશે

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રદર્શનથી સુરત મનપામાં વિરોધ પક્ષ બનેલી આમ આદમી પાર્ટીની નજર હવે આગામી વિધાનસભા ચૂંટણી 2022 પર છે. ગુજરાત રાજ્યમાં આમ…

ટેન્શન વધ્યું- રાજ્યપાલને મળવા પહોંચેલા ગ્રુપ સાથે 24 ભાજપી ધારાસભ્યો જાણી જોઇને રહ્યા ગેરહાજર

સોમવારે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસમાં તેના નેતાઓના “ઘર વાપસી” થઈ રહી હોવાના અહેવાલોનો સામનો કરવાના ભાજપના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા, કારણ કે તેના…

કોણે પાડ્યો ઇસુદાન ગઢવીનો ખેલ? હજુ આ દિગ્ગજ નેતાઓ AAP માં જવા લાઈનમાં ઉભા છે

આજે ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીએ મોટો ભૂકંપ સર્જી દીધો છે. ગુજરાતની આમ આદમી પાર્ટીમાં આજે દિગ્ગજ પત્રકાર અને vtv ના પૂર્વ એડિટર ઈશુદાન ગઢવી…

ભાજપ કોંગ્રેસ બાદ પોતાને સંસ્કારી કહેતા AAP ના નેતાઓએ પણ ‘ઝળકાવ્યા લખણ’- જાણો વિગતવાર

આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે છે, આ દરમ્યાન ઘણા દિગ્ગજ  ચહેરાઓએ આપ માં એન્ટ્રી લીધી. આ દરમ્યાન ઘણા…

હવે તો શેરીએ-શેરીએ ફરીને માંફી માગી રહ્યા છે ભાજપના કાર્યકરો, અમારાથી ભૂલ થઈ ગઈ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ટાણે કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં ગયેલા નેતા હવે ફરી કોંગ્રેસમાં પાછા વળી રહ્યા છે. ચૂંટણી ટાણે ભાજપનો સાથ આપવા પર પસ્તાવો…

રામના નામે ભગવાનને ચૂનો ચોપડનારાઓ પર સરકાર ક્યારે તપાસ કરશે? 100 કરોડ હિંદુઓ સાથે વિશ્વાસઘાત

અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી વતી આક્ષેપ કરવામાં આવ્યો છે કે રામ મંદિર માટે જમીન ખરીદવાના નામે કરોડો…

આમ આદમી પાર્ટીને મળ્યો મુખ્યમંત્રી ચહેરો? ઇસુદાન ગઢવી AAP માં શામેલ

મિશન-2022 વિધાન સભા ચુંટણી અંતર્ગત આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે આવ્યા છે.…

નીતિન પટેલના મતવિસ્તારમાં AAP ની ફૂંક ચાલી ગઈ- મોટી સંખ્યામાં યુવાવર્ગ જોડાયો કેજરીવાલની પાર્ટીમાં

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે એટલે કે 14 તારીખે ગુજરાતના અમદાવાદ શહેરમાં આવી રહ્યા છે. જ્યાં અમદવાદ પહોચીને તેઓ આમ આદમી પાર્ટીના સ્ટેટ કાર્યાલયનું ઉદઘાટન…

જાણો પાકિસ્તાનમાં વાયરલ થયેલા ક્યાં વિડીયોએ આખા અમેરિકામાં મચાવ્યો હોબાળો- વિડીયો જોઈ આંખો પહોળી થઇ જશે

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) તેમના કાર્યકાળમાં ખૂબ વિવાદમાં હતા. તેમના નિવેદનોથી લઈને તેની ક્રિયાઓ સુધી, તે ચર્ચામાં આવતા હતા. દરમિયાન, હવે ચૂંટણી…

આજના દિવસે જ કોર્ટે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું સંસદસભ્ય પદ કરી રીધુ હતું રદ્દ અને પછી લાગી ઈમરજન્સી- જાણો સમગ્ર ઘટનાક્રમ

12 જૂન 1975 ના દિવસે, તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટે મતદાનમાં ગોલમાલ કરવાના દોષી ઠેરવ્યા હતા. અદાલતે જણાવ્યું હતું કે ઈન્દિરા ગાંધી ગેરકાયદેસર…