કોંગ્રેસ પણ નવા પ્રદેશ પ્રમુખ મામલે ભાજપની જેમ દક્ષિણ ગુજરાતને આપશે પ્રાધાન્ય? સુરતના આ નેતા છે ચર્ચામાં
(સુના સો ચુના) : જેમ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ બદલવા ને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી એનો એકાએક સી આર પાટીલ ની નિમણૂક…
(સુના સો ચુના) : જેમ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ બદલવા ને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી એનો એકાએક સી આર પાટીલ ની નિમણૂક…
ગુજરાતમાં બેકાબૂ થયેલ કોરોનાની ઝપેટમાં સામાન્ય લોકોની સાથે-સાથે 50થી પણ વધુ નેતાઓ તેની ઝપટમાં આવી ગયા છે,જેમાં સૌથી વધુ કુલ 27 કોર્પોરેટર,12 ધારાસભ્ય,3 પૂર્વ ધારાસભ્ય,…
રાજા માનસિંગ હત્યામાં સંડોવાયેલા 14 આરોપીઓમાંથી 11 ને દોષી ઠેરવવામાં આવ્યા છે. જો કે, આ કેસમાં ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. બુધવારે આ…
હિલેરી ક્લિન્ટને એશિયાના ઘણા પાડોશી દેશો સાથે ચીનના આક્રમક વલણ માટે ટ્રમ્પ પ્રશાસનને દોષી ઠેરાવ્યું હતું. યુએસના પૂર્વ વિદેશ સચિવ હિલેરી ક્લિન્ટને કહ્યું કે ટ્રમ્પ…
પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાના દોષી નલિની શ્રીહરને સોમવારે રાત્રે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નલિનીના વકીલ પુગલેંથીએ કહ્યું કે નલિનીએ ગઈરાત્રે આત્મહત્યા કરવાનો પ્રયાસ…
ગુજરાતના નવા નીમાયેલા ભાજપા ના નવા પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત રઘુનાથ પાટિલ ભારતની 17 મી લોકસભાના સભ્ય છે. તેમણે ગુજરાતના નવસારી મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા…
ગુજરાત રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઇને છેલ્લા કેટલાક સમયગાળાથી અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે ભાજપ હાઇકમાન્ડે નવસારીના સાંસદ અને ભાજપના પીઢનેતા…
છેલ્લા ૩૦ કે ૪૦ વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત એવા પીઢ અગ્રણીઓને અવગણીને અમદાવાદની એક હોટેલમાં પાછલા દરવાજેથી રાતના અંધારામાં દિલ્હીથી આવેલા કોંગ્રેસના નેતાઓની ગૂપચૂપ મુલાકાત કરનાર…
આજે સવારે પશ્ચિમ બંગાળના ભાજપના ધારાસભ્ય વહેલી સવારે એક દુકાનની બહાર ખુલ્લા વરંડામાં લટકતા જોવા મળ્યા હતા, અને ભાજપ દ્વારા તેમની હત્યા કરાઈ હોવાના આક્ષેપો…
પશ્ચિમ બંગાળના ભાજપના ધારાસભ્ય ઉત્તર વહેલી સવારે ઉત્તર દિનાજપુર જિલ્લામાં વહેલી સવારે એક દુકાનની બહાર ખુલ્લા વરંડામાં લટકતા જોવા મળ્યા હતા, અને ભાજપ દ્વારા તેમની…
રવિવારે મધ્યપ્રદેશના બારા મલ્હારાથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ લોધી ભાજપમાં જોડાયા હતા. વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્માએ ધારાસભ્ય લોધીનું રાજીનામું સ્વીકાર્યું હતું. તેમણે સીએમ શિવરાજસિંહ ચૌહાણની…
નવી દિલ્હી: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટના ભાજપના નેતાઓના સંપર્કમાં આવ્યા હોવાના અહેવાલોથી નારાજ છે. મળતી માહિતી મુજબ પાયલોટ ભાજપના…