દેશને મળશે પાટીદાર રાષ્ટ્રપતિ? આનંદીબેન પટેલના નામ સાથે આ નામો છે સૌથી આગળ

આગામી મહિનાની 25મી તારીખે દેશને નવા રાષ્ટ્રપતિ મળશે. હાલ નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. 29 જૂન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આ દરમિયાન સરકાર અને…

સી.આર.પાટીલ AAPના કાર્યકર્તાઓને ફોન કરીને ગાળાગાળી અને ધાક ધમકીઓ આપી રહ્યા છે- ગોપાલ ઈટાલીયા

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા(Gopal Italia) દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી એટલે કે…

ફ્રી વીજળી આંદોલન દરમિયાન આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે બહોળું સમર્થન- વીજળી મુદ્દે ઘરે ઘરે પહોંચી રહ્યું છે AAP

ગુજરાત(Gujarat): ફ્રી વીજળી આંદોલન દ્વારા આમ આદમી પાર્ટી(AAP) ફરી રાજ્યમાં ઘરે ઘરે પહોંચી રહી છે. ગુજરાતની જનતા આ ફ્રી વીજળી આંદોલનના સંપૂર્ણ સમર્થનમાં સાથે આવી…

મહારાષ્ટ્રમાં શિવસેનાના NCP સરકારને આંચકો આપી 14 થી વધુ ધારારાભ્યો ગાયબ, ગુજરાતના આ શહેરમાં છુપાયા

ગુજરાત(Gujarat): મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. શિવસેના(Shiv Sena)થી નારાજ થઈ એકનાથ શિંદે(Eknath Shinde) સહિત 20થી વધુ ધારાસભ્યો સોમવારની સાંજથી સંપર્ક વિહોણા બન્યા છે. સુરત(Surat)ની…

અગ્નિવીરોને પાટીદાર ઉદ્યોગપતિઓ તક આપવાની જાહેરાત કરે- FB પોસ્ટ પર યુઝર્સે હાર્દિકનો લીધો બરાબરનો દાવ

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)નો સાથ છોડીને ભાજપ(BJP)માં જોડાયેલા હાર્દિક પટેલ(Hardik Patel) દ્વારા અગ્નિપથ યોજના(Agneepath Scheme) અંગે દેશભરના પાટીદાર અગ્રણીઓને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં…

PM મોદી પર વિવાદિત નિવેદન આપનાર કોંગ્રેસ નેતાને રેલો આવતા કહ્યું- ‘હું તો નારા લગાવતો હતો’

રાંચીના કોંગ્રેસ પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયે પોતાના ભાષણમાં કહ્યું કે દેશમાં આ લૂંટારૂ સરકાર આવી છે અને સંપૂર્ણ તાનાશાહી પર આવી…

અગ્નિપથ યોજના વિરુદ્ધ ભારત બંધનું એલાન! આ વિસ્તારોમાં જાહેર થયું એલર્ટ

સેનાની ભરતીમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં 20 જૂને ભારત બંધનું એલાન ઈન્ટરનેટ મીડિયા પર કરવામાં આવી રહ્યું છે. હાલમાં કોઈ સંગઠન આગળ આવ્યું નથી, પરંતુ પોલીસે…

આપ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા નિરંતર ચાલુ રહેશે ‘ફ્રી વીજળી આંદોલન’

સુરત(ગુજરાત): હાલ આમ આદમી પાર્ટીનું વીજળી આંદોલન નિરંતર ગુજરાતના દરેક શહેરમાં આગળ વધી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓ ભાજપ સરકાર પાસે ફ્રી…

અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે જંતર-મંતર પર કોંગ્રેસનો સત્યાગ્રહ, પાર્ટીના અનેક નેતાઓ એકઠા થશે

હાલ દેશભરમાં અગ્નિપથ યોજના (Agneepath Yojana) નો વિરોધ થઈ રહ્યો છે. આ યોજના વિરુદ્ધ દેશભરના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ઘણા શહેરો અને…

અગ્નિપથની આગમાં અધધ.. આટલા કરોડથી વધારેની સંપતિ ફૂંકી મારી- હજુ પણ વિરોધ પ્રદર્શનો યથાવત

સેનાની ભરતીની નવી યોજના અગ્નિપથ યોજના(Agneepath Scheme)ના વિરોધમાં UP-બિહાર અને રાજસ્થાન(Rajasthan)માં ચોથા દિવસે પણ હિંસક પ્રદર્શનો થયા. બિહાર(Bihar)માં અત્યાર સુધીમાં 700 કરોડથી વધુની સંપત્તિને નુકસાન…

હીરાબાના 100માં જન્મદિને PM મોદીએ માતાના પગ ધોઈને આશીર્વાદ લીધા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ શનિવારે તેમના તેમના માતા હીરાબેન મોદી (Hiraben Modi) ના જીવનના 100માં વર્ષમાં પ્રવેશતાં તેમના જન્મદિવસની ઉજવણી…

‘વીજળી સસ્તી કરો’ બેનર મશાલ લઈને ઊભા રહેલા AAP નેતાઓની ધરપકડ, પોલીસે માર માર્યો હોવાનો લાગ્યો આરોપ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP) દ્વારા વિધાનસભાની ચૂંટણી(Assembly elections) પહેલા જનતાના મુદ્દાઓ ઉઠાવવા માટે તમામ પ્રકારની કોશિશો શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા…