ગમે ત્યારે ઉદ્ધવ ઠાકરે છોડી શકે છે મહારાષ્ટ્રનું મુખ્યમંત્રી પદ- જાણો કોણ બની શકે છે આગામી CM
મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)ની તબિયતને લઈને રાજકારણ ગરમાયું છે અને મહારાષ્ટ્ર બીજેપી(BJP) અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે(Chandrakant Patil) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે…