ગુજરાતમાં સ્થિત મહાદેવની 111 ફૂટની પ્રતિમાને સોનાથી મઢવામાં આવશે- જાણો કોણે કરી જાહેરાત?

ગુજરાત રાજ્યમાં એક પછી એક મંદિરોને સોનાથી મઢવામાં આવી રહ્યા છે. આ સમયે હાલ ગુજરાતનાં એક શહેરમાં આવેલી 111 ફૂટ ઉંચી મહાદેવની પ્રતિમાને સોનાથી મઢવાનો…

‘લોકો માટે કાર્યક્રમ બંધ તો નેતા માટે કાયદો નથી’ કહેનાર સાથે BJP મહિલા આગેવાનનું શાબ્દિક યુધ્ધ

કોરોનાકાળમાં પણ ભાજપનાં નેતાઓ ભીડ એકત્ર કરતાં હોવા વિશે સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરનારની વિરુદ્ધ ભાજપની મહિલા આગેવાને સરથાણા પોલીસને અરજી કરતા પોલીસે એક્ટિવિસ્ટને માર…

ગુજરાત પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે થયું ઉગ્ર ઘર્ષણ: ટીંગાટોળી કરતા પોલીસના હાથે ધાનાણીનો શર્ટ ફાટ્યો

સમગ્ર દેશમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજ રોજ ગુજરાતમાં અમરેલીના વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે સ્કૂલોની ફી મુદ્દે પ્રતિક…

સુશાંત કેસમાં થયો સૌથી મોટો ખુલાસો, આપઘાત કર્યાની અગાઉની રાત્રીએ રિયાએ સુશાંત સાથે જે કર્યું એ સાક્ષીએ નજરે જોઈ લીધું…

હાલમાં સમગ્ર દેશમાં કોરોના મહામારીની સાથે જ ચારેયબાજુ બસ એક જ ચર્ચા ચાલી રહી છે કે, સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી છે કે પછી…

સુરતઃ લોકોને દંડ ફટકારતી પોલીસના દીકરાઓ જ માસ્ક વગર ક્રીકેટ રમતા કેમેરામાં થયા કેદ

દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરત શહેરમાં કોરોના ગાઈડલાઈન (coronavirus Guideline) પ્રમાણે માસ્ક (Mask) વગર ફરતા લોકોને દંડ કરવામાં આવે છે. ત્યારે ખુદ પીપલોદ પોલીસ લાઈનમાં (Piplod…

૨૮ વર્ષ બાદ બાબરી તોડવાનો ચુકાદો આવ્યો સામે- જજે સંભળાવ્યો અતિ મહત્વપૂર્ણ નિર્ણય

અદાલત આજે (30 સપ્ટેમ્બર) કુલ 28 વર્ષ પહેલા વિવાદિત બંધારણને તોડવાના ગુનાહિત કેસમાં અયોધ્યામાં ચુકાદો આપશે. અહી નોંધપાત્ર વાત એ છે કે, આ કેસમાં દેશના…

સુરત પોલીસ કમિશનર અજય તોમરે બહાર પાડ્યો મહત્વનો પરિપત્ર

સુરત શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખતા પોલીસ કમિશનર અજય તોમરે કમર કસી છે. શહેરમાં હવે કારણવગર બહાર નીકળનારા લોકોને અટકાવવા માટે…

વટલાયેલા ધારાસભ્યોને સ્થાને નવા મુરતિયા શોધવા પેટાચૂંટણીઓની જાહેરાત- જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકની અને મધ્યપ્રદેશની 16 બેઠકની પેટાચૂંટણીની આજે જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતની આઠ બેઠકની પેટાચૂંટણી કોરોનાની મહામારી વચ્ચે જાહેરાત કરવામાં…

કેશુભાઈ પટેલના સ્વાસ્થ્યને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર -જાણો જલ્દી…

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને લીધે લાખો લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે.…

સત્તાધારી પક્ષના સાંસદ નારણ કાછડિયાનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, જાણો કોણે આપી માહિતી

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. લાખો લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. કેટલાંક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે. થોડાં દિવસ અગાઉ પણ…

પૂર્વ કેન્દ્રીય પ્રધાન જસવંતસિંઘનું નિધન, 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પૂર્વ કેન્દ્રીય પ્રધાન જસવંતસિંહનું અવસાન થયું છે. તે 82 વર્ષના હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ…

હવે કેજરીવાલ સરકાર વીજળી પછી 24 કલાક પાણી આપવાની તૈયારી કરી રહી છે…

દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીની સરકાર, જે 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડે છે, હવે પાટનગરના લાખો લોકોને 24 કલાક પાણી આપવાની યોજના પર કામ…