કૃષિ બીલના વિરોધમાં ખેડૂતોના ભારત બંધ એલાન પર પ્રથમ વખત PM મોદીએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું…

ભારતીય જનસંઘના પિતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંબોધન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું…

દુનિયાના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં ભારતના આટલા લોકોનો થયો સમાવેશ, શું PM મોદીનું નામ છે?

અમેરિકાના ટાઇમ મેગેઝિનમાં વિશ્વના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ, ઘણી કમેન્ટ પણ કરવામાં આવી છે. ટાઇમ મેગેઝિનના…

મને ગૃહમાં 10 મિનિટ આપો, હું મનરેગા 250 કરોડના કૌભાંડના પુરાવા આપવા માટે તૈયાર છુ: જિગ્નેશ મેવાણી

સમગ્ર ગુજરાતમાં મનરેગા કૌભાંડ મામલે આજે વિધાનસભામાં જીગ્નેશ મેવાણીએ ગુજરાત સરકાર પર આક્ષેપ લગાવ્યા હતા અને ચેલેન્જ આપી હતી કે, મારી પાસે મનરેગા કૌભાંડના પુરાવા…

આઝાદ ભારતના ઇતિહાસમાં સંસદ ભવનમાં ક્યારેય નથી થયું તેવું થશે આજે રાતે- જાણો જલ્દી

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ હાલમાં સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. આ સત્રનો આજે 8 મો દિવસ છે. કૃષિ બિલને…

ભારતમાં છે દુનિયાના સૌથી વધુ ક્રિકેટ સ્ટેડિયમ , આંકડો જાણો ચોંકી ઉઠશો

હાલમાં તમામ લોકો IPLની મજા માણી રહ્યાં છે ત્યારે આવા સમયમાં IPL એટલે કે ક્રિક્રેટ સંબંધિત સમાચાર સામે આવી રહ્યાં છે.ભારત દેશમાં ક્રિકેટની દીવાનગી બાબતે…

પ્રજા છે બેરોજગાર પોલીસ મારે દંડનો માર: જુઓ ગુજરાત વિધાનસભામાં કોણે કર્યું વિરોધ પ્રદર્શન

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરના મહામારી ચાલી રહી છે આ દરમ્યાન 21 સપ્ટેમ્બર ૨૦૨૦૦ના એટલે કે, આજ રોજ ગુજરાત વિધાનસભાનું (Gujarat Vidhansabha) ચોમાસું સત્ર પાંચ દિવસ…

વિપક્ષના હોબાળા વચ્ચે પણ રાજ્યસભામાં પસાર થયું મોદી સરકારનું ખેડૂત બિલ 

રાજ્યસભામાં (Rajya Sabha) વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે રવિવારે સંસદમાં કૃષિ ક્ષેત્રને લગતા બે બિલ (Farm Bills) પસાર કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં કૃષિ બિલ અવાજ મંતવ્ય…

PM મોદીની આ સાત યોજનાઓએ સમગ્ર દેશને ધ્રુજાવી દીધો હતો, મોદી દેશના પહેલા એવા પ્રધાનમંત્રી બન્યા કે જેઓ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. પીએમ આજે એટલે કે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૭૦ વર્ષના થઈ ગયા. મોદી દેશના એવા પહેલા પ્રધાનમંત્રી છે જેમનો…

18 સપ્ટેમ્બરથી શરુ થશે આમ આદમી પાર્ટીનું ‘ચલો ગાંવકી ઔર’ અભિયાન, જાણો વિગતવાર

આજ રોજ સુરતના સકીઁટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યુ હતુ કે, ચલો ‘ગાંવ કી ઔર’ અભિયાન શરૂ કરવાનો હેતુ…

પ્રધાનમંત્રી મોદીના જન્મદિને રાહુલ ગાંધીએ જે કહ્યું…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70 મો જન્મદિવસ છે. દેશ-વિદેશથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે. લોકો મોદીને સોશિયલ મીડિયા પર લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી રહ્યા…

CR પાટીલના સ્વાસ્થ્યને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો જલ્દી…

ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં જોડાયેલ ભાજપના નેતાઓ તેમજ કાર્યકરોમાં હોબાળો મચી ગયો હતો. સૌરાષ્ટ્રમાં પણ CR પાટીલના પ્રવાસ પછી કોરોનાનો રાફડો ફાટી ગયો હતો. કોરોના…

મુખ્યમંત્રી રૂપાણીએ કરાવ્યો કોરોના રીપોર્ટ, જુઓ વિડીયો

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં જંગી વધારો…