કૃષિ બીલના વિરોધમાં ખેડૂતોના ભારત બંધ એલાન પર પ્રથમ વખત PM મોદીએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું…
ભારતીય જનસંઘના પિતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંબોધન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું…