લીમડીના ચુડા તાલુકાના ગોખરવાડા ગામે વીજકરંટ લાગવાથી કામ કરી રહેલા હેલ્પરનું મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતે મોતના બનાવો બની રહ્યા છે. ત્યારે ચુડા તાલુકાના ગોખરવાડા ગામે ચાલુ રીપેરીંગ કામ દરમ્યાન વિજ કરંટ લાગવાથી હેલ્પર કર્મચારીનું મોત નીપજતાં…