દર્દનાક અકસ્માતમાં જાણીતા મહંતનું નિધન, શોકમાં સરી પડ્યા ભક્તો- ‘ઓમ શાંતિ’

પંચમહાલ(Panchmahal): પાવાગઢ(Pavagadh) નજીક સર્જાયેલા અકસ્માત(Accident)માં ગોધરાના મહંત(Godhra Mahant)નું નિધન થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ગોધરાના શિવ લક્ષ્મીનારાયણ મંદિર(Shiva Lakshminarayan Temple)ના મહંતનું નિધન થતાં તેમના અનુયાયીઓમાં ભારે શોકની લાગણી છવાઇ ગઈ છે. મળતી માહિતી અનુસાર, ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે પાવાગઢ ગયેલા મહંતનું નિધન થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાવાગઢ રોડ નજીક પુરપાટ ઝડપે આવી રહેલી કારે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાતા હતો. જેમાં ગોધરાના બાવાની મઢીના મંદિરના 71 વર્ષીય મહંત ધનુષધારીજીનું નિધન થતા અનુયાયીઓમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.

મહત્વનું છે કે, પાવાગઢ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગોધરાનાં મહંતનું દુઃખદ નિધન થયું છે. મહત્વનું છે કે, ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે પાવાગઢ પહોંચેલા ગોધરાના શિવ લક્ષ્મીનારાયણ મંદિરના મહંતનું નિધન થયું છે.

પાવાગઢ રોડ નજીક પુર ઝડપે આવી રહેલ કાર ચાલકે જોરદાર ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાતા હતો. જેમાં મહંત ધનુષધારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ગોધરાના બાવાની મઢીના મંદિરના 71 વર્ષીય મહંત ધનુષધારીજીના મૃત્યુથી અનુયાયીઓમાં શોકની લાગણી છવાઇ ગઈ છે. જણાવી દઈએ કે, મહંતના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *