ચા સાથે ભજીયા ખાતા લોકો ચેતી જજો! થાય છે એવું નુકસાન કે કયારેય વિચાર્યું પણ નહીં હોય

ચોમાસાની સિઝન દરમ્યાન લોકો ચા સાથે ભજીયાનો સ્વાદ માણતા હોય છે પણ ચણાના લોટમાંથી બનેલી વસ્તુ ને ચા સાથે લેવાથી નુકસાન થાય છે.ચા સાથે ક્યારેય…

ચોમાસાની સિઝન દરમ્યાન લોકો ચા સાથે ભજીયાનો સ્વાદ માણતા હોય છે પણ ચણાના લોટમાંથી બનેલી વસ્તુ ને ચા સાથે લેવાથી નુકસાન થાય છે.ચા સાથે ક્યારેય લીંબુ ના રસનું સેવન ન કરવું જોઈએ અને ઠંડી વસ્તુ પણ ચા સાથે ના લેવી જોઈએ.

ચાની ચૂસકી કેટલાક લોકોને એટલી બધી પંસદ હોય છે કે તે લોકો દિવસભર ઘણી બધી ચા પિતા હોય છે. કેટલાક લોકો તો એવા પણ હોય છે જે ઊંઘ માંથી ઉઠી તરત જ બેડ પર જ ચા મંગાવી લેતા હોય છે. જો આવા લોકોને સમયસર ચા ના મળે તો તેમના માથામાં દુખાવો થઈ જાય છે. પણ શું તમને ખબર છે કે ભૂખ્યા પેટે ચા પીવાથી તમને એસિડિટી થઇ શકે છે. આ સાથે જ તમારે એ પણ જાણવું જરૂરી છે કે ચા સાથે અમુક ખાધ વસ્તુ ખાવાથી તમારી હેલ્થને ઘણું નુકસાન થઈ શકે છે.

ચણા ના લોટમાંથી બનાવેલ વસ્તુ ચા સાથે ના લેવા જોઈએ. કારણ કે ચા સાથે ચણાના લોટમાંથી બનેલ વસ્તુ ખાવાથી શરીરમાં પોષક તત્વોની અછત થાય છે. એટલે જો તમારે ચા સાથે પકોડા, ભજીયા કે પછી ચણાના લોટમાંથી બનેલ બીજી કોઈ વસ્તુ ખાવાની આદત કે શોખ હોય તો તે બદલી નાખજે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *