વર્ષો જૂની પથરીને પણ મૂળ માંથી ખતમ કરી નાખશે આ રામબાણ ઔષોધિ

કુદરતે તમારી આસપાસ ઘણાં આવાં વૃક્ષો અને છોડ આપ્યાં છે. જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તમે તેમના જ વિશેની યોગ્ય જાણકારી થી…

કુદરતે તમારી આસપાસ ઘણાં આવાં વૃક્ષો અને છોડ આપ્યાં છે. જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તમે તેમના જ વિશેની યોગ્ય જાણકારી થી અભાવ છો. તો મિત્રો આજે હું તમને આવા જ છોડ વિશે જણાવીશ. જે સ્વાસ્થ્ય માટે આપણને ખૂબ ફાયદાકારક છે.

આજકાલ પથરી એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. અને પથરીનું મુખ્ય કારણ પાણીનું ઓછું સેવન કરવાથીનું કારણ છે. જ્યારે પથરી થાય છે, ત્યારે ભયંકર અને અસહ્ય પીડા થાય છે. હું તમને પથરી ની પીડાને માત્ર 8 મિનિટમાં દૂર કરવા અને 1 અઠવાડિયામાં તેને તોડી નાખવાની એક નિશ્ચિત રીત જણાવીશ.

જો તમને પણ પથરી ની સમસ્યા થી પીડિત છો. તો તમારે 250 ગ્રામ મેંદીના પાન લેવા અને તે જ્યાં સુધી અડધા ન થાય ત્યાં સુધી તેને પાણીમાં ઉકાળો. પછી તેને નીચે ઉતારી ને ઠંડુ થવા દો. અને આ પાણી પથરી ના દર્દીને આપવાથી પીડા તરત જ સમાપ્ત થઈ જાય છે.

પથરી ને બહાર કાઢવા માટે 150 ગ્રામ ગુદાહલ ફૂલ નો પાવડર લો. દરરોજ એક ચમચી આ પાવડર ખાલી પેટ પર ખાવાથી, પથરી ઓગળી ને બહાર નીકળી જાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *