આ દિવસે લોકડાઉનને લઈને મોટો નિર્ણય લઈ શકે છે પીએમ મોદી- કરી શકે છે આવું કંઈક

કોરોનાના વધતા સંક્રમણને જોતા પીએમ મોદીએ દેશમાં lockdown ની સમય મર્યાદા 3 મે સુધી વધારી દીધી છે. Lockdown ના બાદ પણ દેશમાં કોરોના સંક્રમિત લોકોની…

કોરોનાના વધતા સંક્રમણને જોતા પીએમ મોદીએ દેશમાં lockdown ની સમય મર્યાદા 3 મે સુધી વધારી દીધી છે. Lockdown ના બાદ પણ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. હવે આ સંખ્યા ૨૦ હજારને પાર પહોંચી ગઈ છે.

હવે લોકોના મનમાં આ સવાલ ઊભો થઈ રહ્યો છે કે હવે ત્રણ મેં બાદ દેશમાં lockdown ને સમાપ્ત કરવામાં આવશે કે તેની સમયમર્યાદા વધુ એક વખત વધારવામાં આવશે. હજુ આ વિશે કંઈ પણ કહેવું શક્ય નથી બનતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે ફરી એકવાર ૨૭ એપ્રિલે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરશે.માનવામાં આવી રહ્યું છે કે આ દરમ્યાન lockdown વિશે મુખ્યમંત્રીઓ સાથે વાત કરી શકે છે. પીએમ મોદી આ દરમ્યાન તમામ મુખ્યમંત્રીઓ સાથે તેમને ત્યાં કોરોનાવાયરસ ના પ્રસારની પરિસ્થિતિની જાણકારી મેળવશે. ત્યાર બાદ જ તેને લઈને કોઈ પણ પ્રકારની રણનીતિ બનાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *