સુરત માં વધુ એક રત્ન્કાલાકર એ આત્મહત્યા કરી. : જુઓ વિડીયો…

સુરતમાં વધુ એક રત્નકલાકારે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે જોકે આ રત્નકલાકારનું આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી . સુરતના વરાછા…

સુરતમાં વધુ એક રત્નકલાકારે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે જોકે આ રત્નકલાકારનું આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી .

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કોહીનૂર સોસાયટીમાં રહેતા મહેશ શેટા રત્નકલાકાર તરીકે કામ કરી પોતાના પરિવારજનોને ગુજરાન ચલાવતો હતો દરમિયાન આજે બપોરના સમયે એકાએક મહેશભાઈ પોતાના જ ઘરમાં ગળેફાસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી હતી.

આ ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો જોકે મહેશભાઈ કયા કારણસર આપઘાત કર્યો છે તે હજી સુધી જાણી શકાયું નથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *