રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી વિજય સંચારી નું અવસાન, પરિવારે કર્યો અંગ દાન આપવાનો નિર્ણય

સંચારી વિજય શનિવારે તેના મિત્રના ઘરેથી પરત ફરી રહ્યો હતો. અકસ્માત સર્જાતા તે મોટર સાયકલ પર હતો. અકસ્માત પછી, તે બેંગ્લોર ખાનગીમાં ગંભીર હાલતમાં હતો.

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કન્નડ અભિનેતા સંચારી વિજયને બ્રેઇન ડેડ જાહેર કરાયો છે. ૧૨ જૂને, સંચારી માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સંચારી વિજય શનિવારે તેના મિત્રના ઘરેથી પરત ફરી રહ્યો હતો. અકસ્માત સર્જાતા તે મોટર સાયકલ પર હતો. અકસ્માત પછી, તે બેંગ્લોર ખાનગીમાં ગંભીર હાલતમાં હતો.

હોસ્પિટલમાં લાવ્યા બાદ તેની સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી પરંતુ, બ્રેઈન ડેડ ને કારણે તે મૃત્યુ પામ્યો.ભારત દેશે આ એક અણમોલ રતન ગુમાંવ્યુ છે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *