સુરેન્દ્રનગરમાં કેનાલમાં ઝંપલાવીને વૃદ્ધે મોતને કર્યું વહાલુ, કારણ હજુ પણ અકબંધ

રાજ્યમાં આવેલ સુરેન્દ્રનગર જીલ્લાની દૂધરેજ કેનાલમાં કુદીને વૃદ્ધે મોતને વહાલુ કરતા હોબાળો મચી જવા પામ્યો છે. વૃદ્ધને કેનાલમાં ડૂબતા જોઈને સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી…

રાજ્યમાં આવેલ સુરેન્દ્રનગર જીલ્લાની દૂધરેજ કેનાલમાં કુદીને વૃદ્ધે મોતને વહાલુ કરતા હોબાળો મચી જવા પામ્યો છે. વૃદ્ધને કેનાલમાં ડૂબતા જોઈને સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી દેતા ફાયર બ્રિગેડની ટીમ તરત ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.

કેનાલ નજીકથી વૃદ્ધની સાયકલ તથા ટીફીન મળી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને મૃતક વૃદ્ધની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. જયારે અકસ્માતે મોત અંગેનો ગુનોં દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાછલા થોડા દિવસોથી કેનાલમાં ડૂબી જવાના કેટલાક ચોંકાવનાર કિસ્સા સામે આવ્યા છે કે, જેમાં સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલમાં ઝંપલાવીને વૃદ્ધે મોતને વહાલુ કરતા હોબાળો મચી જવા પામ્યો છે. વૃદ્ધને કેનાલમાં ડૂબતા જોઈને સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી દેતા ફાયર બ્રિગેડની ટીમ તાકીદે ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી.

સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમેં કલાકની ભારે જહેમત પછી વૃદ્ધનાં મૃતદેહને કેનાલમાંથી શોધીને બહાર કાઢવામાં આવી હતી. કેનાલ પાસેથી વૃદ્ધની સાયકલ તથા ટીફીન મળી આવ્યા હતા. સુરેન્દ્રનગર પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને મૃતક વૃદ્ધની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપીને ગુનો દાખલ કરીને પોલીસ દ્વારા મૃતક વૃદ્ધની ઓળખ મેળવીને તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *