લોકડાઉન તોડવાથી રોક્યા તો પોલીસ પર કર્યો હુમલો, ASI નો હાથ કાપ્યો

દેશમાં કોરોનાવાયરસ ના સંકટથી ઝઝૂમવા માટે ૨૧ દિવસનું lockdown જાહેર કરવામાં આવ્યું છે. હા lockdown ઓ પાલન કરાવવા માટે દેશના ખૂણે ખૂણે સુરક્ષાકર્મીઓ પણ ફરજ…

દેશમાં કોરોનાવાયરસ ના સંકટથી ઝઝૂમવા માટે ૨૧ દિવસનું lockdown જાહેર કરવામાં આવ્યું છે. હા lockdown ઓ પાલન કરાવવા માટે દેશના ખૂણે ખૂણે સુરક્ષાકર્મીઓ પણ ફરજ ઉપર હાજર છે. પરંતુ દેશના ઘણા ભાગમાં પોલીસ કર્મીઓ પર હુમલો કરવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. હવે પંજાબમાં એક પોલીસકર્મીનો હાથ કાપી નાખવાની એક સનસનીખેજ ઘટના સામે આવી છે.

એક તરફ જ્યાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના કોરોનાવાયરસ વિરુદ્ધ જંગ ને લઈને પ્રશંસા થઈ રહી છે તો તેમના પોતાના શહેર પટિયાલા માં આવેલા થોડાક દિવસો પહેલા નવી નવી ઘટનાઓ બની રહી છે. આવી જ એક ઘટના પટિયાલા ની સબ્જી માર્કેટ માં જોવા મળી છે.

પંજાબના પટિયાલા માં વગર પાસે મનની અંદર જવા થી રાપર પોલીસ કર્મીઓ પર તલવારથી હુમલો કરી દીધો, આ મામલામાં પોલીસકર્મીને જખમી કરી દેવામાં આવ્યા અને એક પોલીસકર્મીનો હાથ જ કાપીને અલગ કરી નાખ્યો હતો.

પોલીસ અનુસાર શીખો નો એક સમૂહ સફેદ ગાડી થી માર્કેટમાં આવ્યો. માર્કેટ બોર્ડના અધિકારીઓએ રવિવારની સવારે તેમને ગેટ પર રોક્યો અને પાસ દેખાડવા માટે કહ્યું. જોકે શીખોએ બેરીકેટ તોડી lockdown ઉલ્લંઘન કરી આગળ વધી ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *