અર્થતંત્રને મળશે એક વધારે બુસ્ટર ડોઝ, નાણામંત્રીએ આપ્યા સંકેત

કોરોનાવાયરસ ના કારણે દેશની અર્થવ્યવસ્થા મંદ પડી ગઈ છે. પરિસ્થિતિ સામે ઉભા રહેવા માટે સરકાર તરફથી સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા. આ વાત અંતર્ગત નાણા…

કોરોનાવાયરસ ના કારણે દેશની અર્થવ્યવસ્થા મંદ પડી ગઈ છે. પરિસ્થિતિ સામે ઉભા રહેવા માટે સરકાર તરફથી સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા. આ વાત અંતર્ગત નાણા મંત્રી નિર્મલા સીતારમણે ૧.૭૦ લાખ કરોડ રૂપિયાનું રાહતપેકેજ નું એલાન કર્યું છે.

હવે ફરી એક વખત ઇકોનોમીને બુસ્ટર ડોઝ મળવાની આશા છે.આ સંબંધમાં જાણકારી આપતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કોરોનાવાયરસ થી પ્રભાવિત ઉદ્યોગો અને ગરીબો માટે ટૂંક સમયમાં વધારે એક આર્થિક પ્રોત્સાહન પેકેજનું એલાન કરવામાં આવશે. નાણામંત્રીએ આબાદ વિશ્વ બેંકની વિકાસ સમિતિની 101 પૂર્ણ બેઠકમાં કરી હતી.

વૈશ્વિક મંચ પર કહી આ વાત

વિડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં સામેલ થયેલા સીતારમન એ વૈશ્વિક સમુદાય અને જણાવ્યું કે કુલ ૨૦ અબજ ડોલર કે ૧.૭૦ લાખ કરોડ રૂપિયા ના રાહત ઉપાય કરવામાં આવશે. તેમાં સ્વાસ્થ્ય કર્મીઓ માટે મફત સ્વાસ્થ્ય વીમો, રોકડ ટ્રાન્સફર, ખાદ્યસામગ્રી અને ગેસનું મફત વિતરણ અને પ્રભાવિત મજૂરો માટે સામાજિક સુરક્ષા ના ઉપાયો સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *