મોદી સરકારે બહાર પાડ્યો એવો કાયદો કે જેનાથી જમીનના ઝઘડાઓ સમાપ્ત થઈ જશે, જાણો વિગતે

કોરોનાવાયરસના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે તમામ ગ્રામ પંચાયતના પ્રમુખોને સંબોધિત કર્યા.પંચાયતી રાજ દિવસના શુભ અવસરે પ્રધાનમંત્રીએ નવા ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને એપ્લિકેશનની શરૂઆત…

કોરોનાવાયરસના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે તમામ ગ્રામ પંચાયતના પ્રમુખોને સંબોધિત કર્યા.પંચાયતી રાજ દિવસના શુભ અવસરે પ્રધાનમંત્રીએ નવા ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને એપ્લિકેશનની શરૂઆત કરી.

આ ઉપરાંત સ્વામિત્વ યોજનાની પણ શરૂઆત કરવામાં આવી. આવો સ્વામિત્વ યોજના વિશે વિસ્તારથી જાણીએ.

સ્વામિત્વ યોજનાને લોન્ચ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગામડાઓમાં સંપત્તિ લઈને જે સ્થિતિ રહે છે એ તમે જાણો છો. સ્વામિત્વ યોજના આને જ ઠીક કરવાનો એક પ્રયાસ છે.

તેના અંતર્ગત દેશના તમામ ગામોને ડ્રોન કેમેરાના માધ્યમથી ગામની દરેક સંપતિની માપણી કરવામાં આવશે.ત્યારબાદ ગામના લોકોને તે સંપત્તિનું માલિકીનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

એનો મતલબ એ થયો કે સ્વામિત્વ યોજના દ્વારા સંપત્તિને લઈને કલેશ અને ઝઘડાઓ પૂરા થઈ જશે.તેનાથી ગામમાં વિકાસ યોજનાઓના પ્લાનિંગમાં મદદ થશે.

તેમજ શહેરોની જેમ જ તમે ગામની બેંકમાંથી લોન પણ લઈ શકો છો. તેના માટે ગ્રામીણો પાસેથી ખુબ ઓછા ડોક્યુમેન્ટ્સ માગવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *