કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજના(Agneepath Scheme)નો ઘણો વિરોધ થઈ રહ્યો છે. શરૂઆતમાં આ વિરોધ માત્ર યુવાનો પૂરતો સીમિત હતો, પરંતુ હવે આ વિરોધમાં…
View More કોંગ્રેસની મહિલા પ્રમુખે કરી એવી નીચ હરકત કે, દેશની જનતા મત આપતા પહેલા વિચારશેઅગ્નિપથ યોજના
2 વર્ષથી સેનામાં જોડાવવા તનતોડ મહેનત કરી રહેલ યુવકનો આપઘાત- અગ્નિપથ યોજનાથી હતો પરેશાન
બે વર્ષથી સેનામાં ભરતી માટે તૈયારી કરી રહેલા એક યુવકે હરિયાણા(Haryana)ના રોહતક(Rohtak)માં પીજી હોસ્ટેલ(PG Hostel)ના રૂમમાં ગ્લા ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા…
View More 2 વર્ષથી સેનામાં જોડાવવા તનતોડ મહેનત કરી રહેલ યુવકનો આપઘાત- અગ્નિપથ યોજનાથી હતો પરેશાનPM મોદી પર વિવાદિત નિવેદન આપનાર કોંગ્રેસ નેતાને રેલો આવતા કહ્યું- ‘હું તો નારા લગાવતો હતો’
રાંચીના કોંગ્રેસ પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયે પોતાના ભાષણમાં કહ્યું કે દેશમાં આ લૂંટારૂ સરકાર આવી છે અને સંપૂર્ણ તાનાશાહી પર આવી…
View More PM મોદી પર વિવાદિત નિવેદન આપનાર કોંગ્રેસ નેતાને રેલો આવતા કહ્યું- ‘હું તો નારા લગાવતો હતો’અગ્નિપથ યોજના વિરુદ્ધ ભારત બંધનું એલાન! આ વિસ્તારોમાં જાહેર થયું એલર્ટ
સેનાની ભરતીમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં 20 જૂને ભારત બંધનું એલાન ઈન્ટરનેટ મીડિયા પર કરવામાં આવી રહ્યું છે. હાલમાં કોઈ સંગઠન આગળ આવ્યું નથી, પરંતુ પોલીસે…
View More અગ્નિપથ યોજના વિરુદ્ધ ભારત બંધનું એલાન! આ વિસ્તારોમાં જાહેર થયું એલર્ટઅગ્નિપથ યોજનાના વિરોધમાં આજે જંતર-મંતર પર કોંગ્રેસનો સત્યાગ્રહ, પાર્ટીના અનેક નેતાઓ એકઠા થશે
હાલ દેશભરમાં અગ્નિપથ યોજના (Agneepath Yojana) નો વિરોધ થઈ રહ્યો છે. આ યોજના વિરુદ્ધ દેશભરના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ઘણા શહેરો અને…
View More અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે જંતર-મંતર પર કોંગ્રેસનો સત્યાગ્રહ, પાર્ટીના અનેક નેતાઓ એકઠા થશે‘અગ્નિપથ યોજના’ને લઈને મોટા સમાચાર આવ્યા સામે- સંરક્ષણ મંત્રાલયએ કરી મહત્વની જાહેરાત
અગ્નિપથ યોજનાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલય(Ministry of Defense) દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અગ્નિપથ યોજના(Agneepath scheme) અંગે, લશ્કરી બાબતોના…
View More ‘અગ્નિપથ યોજના’ને લઈને મોટા સમાચાર આવ્યા સામે- સંરક્ષણ મંત્રાલયએ કરી મહત્વની જાહેરાતઅગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય- જાણો શું કરી મોટી જાહેરાત?
અગ્નિપથ યોજના(Agneepath scheme)નો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં યુવાનો રસ્તાઓ અને રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા છે. દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે…
View More અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય- જાણો શું કરી મોટી જાહેરાત?અગ્નિપથ યોજનાના વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીએ કરી એવી માંગ કે….
સુરત(Surat): આપણે સૌ જાણીએ છીએ કે, અગ્નિપથ યોજના(Agneepath Scheme)ને કારને સમગ્ર દેશમાં હિંસા ફાટી નીકળી છે અને કેટલીય જગ્યા પર આગ ચાંપી દેવામાં આવી છે.…
View More અગ્નિપથ યોજનાના વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીએ કરી એવી માંગ કે….ક્યાંક ટ્રેનો સળગાવી તો ક્યાંક BJP કાર્યલય પર હુમલા થયા, દિવસેને દિવસે વધી રહી છે ‘અગ્નિપથ’ની અગ્નિપરીક્ષા
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. વિરોધ ઉગ્ર બની ગયો છે. બિહારમાં ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. ટ્રેનને આગ…
View More ક્યાંક ટ્રેનો સળગાવી તો ક્યાંક BJP કાર્યલય પર હુમલા થયા, દિવસેને દિવસે વધી રહી છે ‘અગ્નિપથ’ની અગ્નિપરીક્ષાવર્ષોની સખત મહેનત અને નોકરી ફક્ત ચાર વર્ષની, પછી શું? જાણો કેમ અનેક જગ્યાએ થઇ રહ્યો છે ‘અગ્નિપથ યોજના’નો ઉગ્ર વિરોધ
અગ્નિપથ યોજના (Agnipath Scheme) ને લઈને દેશના ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આમાં બિહારના યુવાનો સૌથી વધુ ગુસ્સે અને ગુસ્સામાં જોવા મળે છે.…
View More વર્ષોની સખત મહેનત અને નોકરી ફક્ત ચાર વર્ષની, પછી શું? જાણો કેમ અનેક જગ્યાએ થઇ રહ્યો છે ‘અગ્નિપથ યોજના’નો ઉગ્ર વિરોધ