કોંગ્રેસની મહિલા પ્રમુખે કરી એવી નીચ હરકત કે, દેશની જનતા મત આપતા પહેલા વિચારશે

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજના(Agneepath Scheme)નો ઘણો વિરોધ થઈ રહ્યો છે. શરૂઆતમાં આ વિરોધ માત્ર યુવાનો પૂરતો સીમિત હતો, પરંતુ હવે આ વિરોધમાં…

View More કોંગ્રેસની મહિલા પ્રમુખે કરી એવી નીચ હરકત કે, દેશની જનતા મત આપતા પહેલા વિચારશે

અગ્નિવીરોને પાટીદાર ઉદ્યોગપતિઓ તક આપવાની જાહેરાત કરે- FB પોસ્ટ પર યુઝર્સે હાર્દિકનો લીધો બરાબરનો દાવ

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)નો સાથ છોડીને ભાજપ(BJP)માં જોડાયેલા હાર્દિક પટેલ(Hardik Patel) દ્વારા અગ્નિપથ યોજના(Agneepath Scheme) અંગે દેશભરના પાટીદાર અગ્રણીઓને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં…

View More અગ્નિવીરોને પાટીદાર ઉદ્યોગપતિઓ તક આપવાની જાહેરાત કરે- FB પોસ્ટ પર યુઝર્સે હાર્દિકનો લીધો બરાબરનો દાવ

‘અગ્નિપથ યોજના’ના વિરોધ વચ્ચે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ‘અગ્નિવીરો’ માટે કરી મોટી જાહેરાત

મહિન્દ્રા ગ્રુપ(Mahindra Group)ના ચેરમેન આનંદ મહિન્દ્રા(Anand Mahindra)એ સેનામાં ભરતીની નવી અગ્નિપથ યોજના(Agneepath Scheme)ના વિરોધ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને આ યોજના હેઠળ પ્રશિક્ષિત યુવાનોને…

View More ‘અગ્નિપથ યોજના’ના વિરોધ વચ્ચે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ‘અગ્નિવીરો’ માટે કરી મોટી જાહેરાત

ભાજપ નેતાએ ભાંગરો વાટ્યો- કહ્યું કે, ભાજપ કાર્યાલયમાં ચોકીદારી માટે હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ

અગ્નિપથ યોજના(Agneepath Scheme)નો સતત વિરોધ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ હિંસક દેખાવો પણ થયા છે. આ દરમિયાન ભાજપ(BJP) નેતા કૈલાશ વિજયવર્ગીય(Kailash Vijayvargiya)નું એક નિવેદન આવ્યું…

View More ભાજપ નેતાએ ભાંગરો વાટ્યો- કહ્યું કે, ભાજપ કાર્યાલયમાં ચોકીદારી માટે હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ

અગ્નિપથ યોજનાના વિરોધને લઈને સુરત પોલીસ એલર્ટ- આ વિસ્તારોમાં ખડકી દેવામાં આવ્યો કાફલો

સુરત(Surat): અગ્નિપથ યોજના(Agneepath Scheme)ને લઈને ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. બીજી તરફ આ યોજનાના વિરોધમાં ભારત બંધનું એલાન(India closed) આપવામાં આવ્યું હતું. જેને…

View More અગ્નિપથ યોજનાના વિરોધને લઈને સુરત પોલીસ એલર્ટ- આ વિસ્તારોમાં ખડકી દેવામાં આવ્યો કાફલો

‘અગ્નિપથ યોજના’ને લઈને મોટા સમાચાર આવ્યા સામે- સંરક્ષણ મંત્રાલયએ કરી મહત્વની જાહેરાત

અગ્નિપથ યોજનાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલય(Ministry of Defense) દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અગ્નિપથ યોજના(Agneepath scheme) અંગે, લશ્કરી બાબતોના…

View More ‘અગ્નિપથ યોજના’ને લઈને મોટા સમાચાર આવ્યા સામે- સંરક્ષણ મંત્રાલયએ કરી મહત્વની જાહેરાત

અગ્નિપથની આગમાં અધધ.. આટલા કરોડથી વધારેની સંપતિ ફૂંકી મારી- હજુ પણ વિરોધ પ્રદર્શનો યથાવત

સેનાની ભરતીની નવી યોજના અગ્નિપથ યોજના(Agneepath Scheme)ના વિરોધમાં UP-બિહાર અને રાજસ્થાન(Rajasthan)માં ચોથા દિવસે પણ હિંસક પ્રદર્શનો થયા. બિહાર(Bihar)માં અત્યાર સુધીમાં 700 કરોડથી વધુની સંપત્તિને નુકસાન…

View More અગ્નિપથની આગમાં અધધ.. આટલા કરોડથી વધારેની સંપતિ ફૂંકી મારી- હજુ પણ વિરોધ પ્રદર્શનો યથાવત

સેનાના જવાનોનું પેન્શન બંધ કરીને સૈનિકો સાથે વિશ્વાસઘાત કરનાર ભાજપ સરકાર દેશના યુવાનોને છેતરી રહી છે: સંદીપ પાઠક

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ ડૉ. સંદીપ પાઠકે(Dr. Sandeep Pathak) દેશભરમાં અગ્નિપથ યોજના(Agneepath Scheme)ના વિરોધ અંગે વાત કરતાં કહ્યું કે,…

View More સેનાના જવાનોનું પેન્શન બંધ કરીને સૈનિકો સાથે વિશ્વાસઘાત કરનાર ભાજપ સરકાર દેશના યુવાનોને છેતરી રહી છે: સંદીપ પાઠક

અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય- જાણો શું કરી મોટી જાહેરાત?

અગ્નિપથ યોજના(Agneepath scheme)નો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં યુવાનો રસ્તાઓ અને રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા છે. દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે…

View More અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય- જાણો શું કરી મોટી જાહેરાત?

સેનામાં ભરતી થઈને વગર પગારે કામ કરવા તૈયાર થયો ગુજરાતી યુવાન- જુઓ લોહીથી કોને લખ્યો પત્ર?

ગુજરાત(Gujarat): ભારતીય સેના(Indian Army)માં ભરતી માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અગ્નિપથ યોજના(Agneepath scheme)નો દેશભરના હજારો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. સરકારી મિલકતોને પણ…

View More સેનામાં ભરતી થઈને વગર પગારે કામ કરવા તૈયાર થયો ગુજરાતી યુવાન- જુઓ લોહીથી કોને લખ્યો પત્ર?

અગ્નિપથ યોજનાના વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીએ કરી એવી માંગ કે….

સુરત(Surat): આપણે સૌ જાણીએ છીએ કે, અગ્નિપથ યોજના(Agneepath Scheme)ને કારને સમગ્ર દેશમાં હિંસા ફાટી નીકળી છે અને કેટલીય જગ્યા પર આગ ચાંપી દેવામાં આવી છે.…

View More અગ્નિપથ યોજનાના વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીએ કરી એવી માંગ કે….

અગ્નિપથ મુદ્દે સરકારે લીધો મોટો નિર્ણય- અગ્નિવીરોને ભરતીમાં 10% અનામત મળશે

અગ્નિપથ યોજના(Agneepath scheme)ને લઈને ચોથા દિવસે પણ વિરોધ ચાલુ છે. અહીં, ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) અને આસામ રાઇફલ્સ(Assam Rifles)માં ભરતી માટે અગ્નિવીર(Agniveer)…

View More અગ્નિપથ મુદ્દે સરકારે લીધો મોટો નિર્ણય- અગ્નિવીરોને ભરતીમાં 10% અનામત મળશે