હાલમાં સી આર પાટીલે શ્રી કૃષ્ણ અને સુભદ્રા ને પતિ પત્ની ગણાવતા આહીર સમાજ સહીત સમગ્ર હિંદુ સમાજમાં રોષનો માહોલ છે ત્યારે એક આહિર યુવાને…
Trishul News Gujarati વાંચો: પાટીલના કૃષ્ણ સુભદ્રા નિવેદન બાદ મોઢું સીવીને બેસેલા આહીર સમાજના પ્રમુખને યુવાને લખ્યો ખુલ્લો પત્રઆહીર સમાજ
રામકથા કલાકાર મોરારી આકરા પાણીએ, માફી તો દ્વારિકાનાથની માંગવી પડશે નહિતર થશે આંદોલન
વિશ્વવિખ્યાત રામકથા કલાકાર મોરારી નો રામકથા દરમિયાનનો એક જુનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને લઈને દેશભરમાં મોટી બબાલ મચી છે. દેશભરમાં મોરારિ સામે સનાતન…
Trishul News Gujarati રામકથા કલાકાર મોરારી આકરા પાણીએ, માફી તો દ્વારિકાનાથની માંગવી પડશે નહિતર થશે આંદોલન