ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર સાળંગપુર કષ્ટભંજન દેવનો 100 કિલો ફુલોથી કર્યો ભવ્ય શણગાર- ઘરેબેઠા કરો દાદાના LIVE દર્શન

Kashtabhanjan Hanumanji Mandir: વડતાલ ધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે આજે ગુરુ પૂર્ણિમાના પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દાદાનું વિશેષ પૂજન…

Trishul News Gujarati ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર સાળંગપુર કષ્ટભંજન દેવનો 100 કિલો ફુલોથી કર્યો ભવ્ય શણગાર- ઘરેબેઠા કરો દાદાના LIVE દર્શન

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન દેવનો સુવર્ણ વાઘા સાથે ગુલાબના ફુલોનો કરવામાં આવ્યો દિવ્ય શણગાર

Salangpur Kashtabhanjandev: સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી જયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી તેમજ દાદાને સુવર્ણના વાઘાનો શણગાર…

Trishul News Gujarati હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન દેવનો સુવર્ણ વાઘા સાથે ગુલાબના ફુલોનો કરવામાં આવ્યો દિવ્ય શણગાર

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને રંગબેરંગી ઓર્કિડ ફુલનો શણગાર કરાયો- ક્લિક કરી કરો દર્શન

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી (Kashtabhanjan Hanumanji Temple) મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…

Trishul News Gujarati શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને રંગબેરંગી ઓર્કિડ ફુલનો શણગાર કરાયો- ક્લિક કરી કરો દર્શન

સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજનદેવને 501 કિલો ધારીનો ભવ્ય અન્નકુટ, દર્શન કરી અન્યને પણ શેર કરો

Shree Kashtabhanjan Dev Hanumanji Temple, Salangpur, Gujarat: ગુજરાતના બોટાદ જિલ્લામાં બરવાળા નજીક આવેલા નાનકડા એવા સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવનું મંદિર આવેલું છે. સાળંગપુરધામમાં સાક્ષાત હનુમાનજી…

Trishul News Gujarati સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજનદેવને 501 કિલો ધારીનો ભવ્ય અન્નકુટ, દર્શન કરી અન્યને પણ શેર કરો

The King Of Salangpur: હનુમાનજીની ભવ્ય પ્રતિમાની 27 ફૂટ લાંબી ગદા આવી પહોંચતા સાળંગપુરમાં ભીડ ઉમટી

વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે ‘The King Of Salangpur‘ પ્રોજેકટ અંતર્ગત બની રહેલી 54 ફૂટની હનુમાન દાદાની મૂર્તિની વિરાટકાય ગદા સાળંગપુર આવી…

Trishul News Gujarati The King Of Salangpur: હનુમાનજીની ભવ્ય પ્રતિમાની 27 ફૂટ લાંબી ગદા આવી પહોંચતા સાળંગપુરમાં ભીડ ઉમટી

કષ્ટભંજનદેવ સારંગપુરનો આ ઈતિહાસ તમે જાણશો તો મહિમા ડબલ થઇ જશે- જય હો દાદા કી!

દરેક લોકો જાણે છે કે, હનુમાન દાદાનો મહિમા અપરંપાર છે. આ કળિયુગમાં હનુમાન દાદા પોતાના ભક્તોની પુકાર સૌથી પહેલા સાંભળે છે. આ ઉપરાંત આ વાત…

Trishul News Gujarati કષ્ટભંજનદેવ સારંગપુરનો આ ઈતિહાસ તમે જાણશો તો મહિમા ડબલ થઇ જશે- જય હો દાદા કી!