બધા મંદિરોમાં હનુમાનજીની સીધી પ્રતિમાઓ હોય છે, આ મંદિર એવું છે જ્યાં છે ઊંધા હનુમાનની મૂર્તિ; જાણો પાતાળ સાથે શું છે સબંધ…

Ulte Hanumanji Mandir: એક સનાતન કહેવત છે ‘હરિ અનંત, હરિ કથા અનંતા’, આ વાત શ્રી હરિ વિષ્ણુના અવતાર ભગવાન રામના પ્રખર ભક્ત હનુમાનજી માટે પણ…

View More બધા મંદિરોમાં હનુમાનજીની સીધી પ્રતિમાઓ હોય છે, આ મંદિર એવું છે જ્યાં છે ઊંધા હનુમાનની મૂર્તિ; જાણો પાતાળ સાથે શું છે સબંધ…

હનુમાન જયંતિ પર બજરંગબલીના આ 5 શક્તિશાળી મંત્રોનો કરો જાપ, જીવનના દરેક સંકટ અને ભયથી મળશે છૂટકારો

Hanuman Jayanti 2024: હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે કારણ કે બજરંગબલી તેમના ભક્તોની તમામ મુશ્કેલીઓ અને કષ્ટો દૂર કરે છે. હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર…

View More હનુમાન જયંતિ પર બજરંગબલીના આ 5 શક્તિશાળી મંત્રોનો કરો જાપ, જીવનના દરેક સંકટ અને ભયથી મળશે છૂટકારો

આ 8 લોકો પર હનુમાનજી રહે છે કોપાયમાન, જેના કારણે તેઓના ઘરે ક્યારેય નથી આવતું ધન

મિત્રો હનુમાનજી (hanumanji) જે કલયુગના એકમાત્ર દેવ છે જે તરત જ પોતાના ભક્તોની રક્ષા કરવા પહોંચી જાય છે. હનુમાનજી, જે પોતાના ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર…

View More આ 8 લોકો પર હનુમાનજી રહે છે કોપાયમાન, જેના કારણે તેઓના ઘરે ક્યારેય નથી આવતું ધન

સાળંગપુર: 54 ફૂટની મૂર્તિ પર 4D ટેક્નોલોજીથી હનુમાનજીનો લેસર શો બન્યો આકર્ષણનું કેન્દ્ર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ…

View More સાળંગપુર: 54 ફૂટની મૂર્તિ પર 4D ટેક્નોલોજીથી હનુમાનજીનો લેસર શો બન્યો આકર્ષણનું કેન્દ્ર

જાણો કેવી રીતે પડ્યું મારુતિ નંદનમાંથી ‘હનુમાન’ નામ- 99% લોકો નહિ જાણતા હોય આ રોચક કહાની

Hanuman Ji Name Mythological Story: હનુમાનજીને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. કહેવાય છે કે, હનુમાન ભગવાન એવા દેવ છે, જેમની પૂજા કરવાથી મોટામાં મોટા…

View More જાણો કેવી રીતે પડ્યું મારુતિ નંદનમાંથી ‘હનુમાન’ નામ- 99% લોકો નહિ જાણતા હોય આ રોચક કહાની

સ્વામીનારાયણનો વિરોધ કરનારાને સાચુ સાંભળવાની અને સ્વીકારવાની તાકાત હોય તો જ આ પોસ્ટ વાંચજો…

સાળંગપુર હનુમાનજી (Salangpur Hanumanji Photo) મુદ્દે વિવાદ થયો કે ભૂતકાળમાં થયેલા કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ હોય એ બધામાં અમુક ગેંગના જ દર્શન કેમ થાય…

View More સ્વામીનારાયણનો વિરોધ કરનારાને સાચુ સાંભળવાની અને સ્વીકારવાની તાકાત હોય તો જ આ પોસ્ટ વાંચજો…

હવે વાયુસેનાના પ્લેનમાં જોવા મળશે પવનપુત્ર હનુમાનજીનો ફોટો- જાણો કયારથી થશે આ ફેરફાર

બેંગ્લોરમાં સોમવાર, 13મી ફેબ્રુઆરી 2023ના રોજ શરૂ થયેલા એરો ઈન્ડિયા શો 2023માં, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ હિન્દુસ્તાન લીડ-ઈન ફાઈટર ટ્રેનર (HLFT-42)નું સ્કેલ મોડલ જાહેર…

View More હવે વાયુસેનાના પ્લેનમાં જોવા મળશે પવનપુત્ર હનુમાનજીનો ફોટો- જાણો કયારથી થશે આ ફેરફાર

The King Of Salangpur: હનુમાનજીની ભવ્ય પ્રતિમાની 27 ફૂટ લાંબી ગદા આવી પહોંચતા સાળંગપુરમાં ભીડ ઉમટી

વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે ‘The King Of Salangpur‘ પ્રોજેકટ અંતર્ગત બની રહેલી 54 ફૂટની હનુમાન દાદાની મૂર્તિની વિરાટકાય ગદા સાળંગપુર આવી…

View More The King Of Salangpur: હનુમાનજીની ભવ્ય પ્રતિમાની 27 ફૂટ લાંબી ગદા આવી પહોંચતા સાળંગપુરમાં ભીડ ઉમટી

સાળંગપુર હનુમાનદાદા કે પ્રમુખ સ્વામીના સ્મૃતિ મંદિરે દર્શન કરવા જવાના હોવ તો આ સમાચાર ખાસ વાંચજો, નહિતર થશે ધક્કો

દિવાળીના વેકેશનમાં બોટાદ નજીક આવેલા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર કે પ્રમુખ સ્વામી મહારાજના સ્મૃતિ મંદિર દર્શને જવાના હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી…

View More સાળંગપુર હનુમાનદાદા કે પ્રમુખ સ્વામીના સ્મૃતિ મંદિરે દર્શન કરવા જવાના હોવ તો આ સમાચાર ખાસ વાંચજો, નહિતર થશે ધક્કો

ગુજરાતના સૌથી ઊંચા હનુમાનજીનું લોકાર્પણ પહેલા જ દિલ જીતી લેતી તસ્વીર થઇ વાઈરલ, જાણો કયા શહેરમાં બની

પ્રતિમાના અનાવરણ પર આયોજિત રામકથામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પધારશે: આવતીકાલે મોરબી (Morbi)માં ભવ્ય કાર્યક્રમ(Grand program) યોજવાનો છે. મળતી માહિતી અનુસાર, અહી મોરબીના બેલા(Bella) પાસેના…

View More ગુજરાતના સૌથી ઊંચા હનુમાનજીનું લોકાર્પણ પહેલા જ દિલ જીતી લેતી તસ્વીર થઇ વાઈરલ, જાણો કયા શહેરમાં બની

નૃત્ય કરતી હનુમાનજીની આ મૂર્તિના દર્શન માત્રથી પૂરી થાય છે દરેક મનોકામના- વાંચો અને શેર કરો

વિશ્વમાં દેવી-દેવતાઓના ઘણા પ્રસિદ્ધ અને અનોખા મંદિરો આવેલા છે. ત્યારે આજે અમે તમને હનુમાનજીના એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ઝાંસીમાં એક એવું મંદિર…

View More નૃત્ય કરતી હનુમાનજીની આ મૂર્તિના દર્શન માત્રથી પૂરી થાય છે દરેક મનોકામના- વાંચો અને શેર કરો

શનિવારે નહિ પરંતુ અઠવાડીયાના આ દિવસે હનુમાનજીનો આ એક મંત્ર જાપ તમારી જિંદગી બદલી નાખશે

બજરંગબલીઃ શ્રી રામના ભક્ત અને માતા અંજનીના પુત્ર ભગવાન હનુમાનની ‘રામદૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવનસુત નામા’ની પૂજાનું મંગળવારે વિશેષ મહત્વ માનવામાં આવે છે.…

View More શનિવારે નહિ પરંતુ અઠવાડીયાના આ દિવસે હનુમાનજીનો આ એક મંત્ર જાપ તમારી જિંદગી બદલી નાખશે