નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર: ગુજરાતના માથે ફરી એકવાર વાવાઝોડાનું સંકટ- અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Ambalal Patel’s prediction in Gujarat: નવરાત્રિમાં ખેલૈયા અને આયોજકો માટે ચિંતાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. કારણ કે ગુજરાતના જાણીતા એવા હવામાન શાસ્ત્રી અંબાલાલ…

Trishul News Gujarati નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર: ગુજરાતના માથે ફરી એકવાર વાવાઝોડાનું સંકટ- અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

માઈભક્તની અનોખી ભક્તિ… જીભ કાપીને માં દુર્ગાને અર્પણ કરી દીધી- જોઇને આશ્ચર્યચકિત થયા લોકો

નવરાત્રિ પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં દુર્ગા માતાજીના મંદિરમાં માઈભક્તે પોતાની જીભ બ્લેડથી કાપીને માતાને અર્પણ કરી હતી. જીભ કાપ્યા પછી તે…

Trishul News Gujarati માઈભક્તની અનોખી ભક્તિ… જીભ કાપીને માં દુર્ગાને અર્પણ કરી દીધી- જોઇને આશ્ચર્યચકિત થયા લોકો

માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દશેરાના દિવસે કરો આ 3 વસ્તુઓનું ગુપ્ત દાન, ક્યારેય નહીં ખૂટે ધન-સંપતિ

કોરોનાકાળના કારણે બે વર્ષ પછી મોટા મોટા ગ્રાઉન્ડ અને પાર્ટી પ્લોટમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો ખુબ ઉત્સાહ પૂર્વક આ વર્ષે ગરબે ઘૂમે છે…

Trishul News Gujarati માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દશેરાના દિવસે કરો આ 3 વસ્તુઓનું ગુપ્ત દાન, ક્યારેય નહીં ખૂટે ધન-સંપતિ

ચૈત્ર નવરાત્રી દિવસ 2: નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી મનને મળશે પરમ શાંતિ

ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે, ખાસ કરીને માતાના આશીર્વાદ મેળવવા માટે, ભક્તો વિવિધ પ્રયત્નો કરે છે, વ્રત રાખે…

Trishul News Gujarati ચૈત્ર નવરાત્રી દિવસ 2: નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી મનને મળશે પરમ શાંતિ

સુરતની જનતા મોંઘવારીથી ત્રાહિમામ, ખેલૈયાઓ તેલના ડબ્બા અને ગેસના બાટલા માથે લઈને ઘૂમ્યા ગરબે- જુઓ વિડીયો

સુરત(Surat): હાલમાં નવરાત્રિ(Navratri 2021)નો પર્વ ખુબ જ જોશ અને ઉત્સાહથી ચાલી રહ્યો છે. રાજ્યના તમામ શહેરોમાં નવરાત્રીની ઉજવણી થઇ રહી છે. ત્યારે સુરતમાં નવરાત્રિ પર્વની…

Trishul News Gujarati સુરતની જનતા મોંઘવારીથી ત્રાહિમામ, ખેલૈયાઓ તેલના ડબ્બા અને ગેસના બાટલા માથે લઈને ઘૂમ્યા ગરબે- જુઓ વિડીયો

જાણો કેમ દશેરાના દિવસે કરવામાં આવે છે સિંદુર ખેલા વિધિ? મા દુર્ગા પૃથ્વી છોડી…

દુર્ગા પૂજા 2021: નવરાત્રિનો તહેવાર દેશમાં દરેક જગ્યાએ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે લોકો નવ દિવસ ઉપવાસ કરે છે.…

Trishul News Gujarati જાણો કેમ દશેરાના દિવસે કરવામાં આવે છે સિંદુર ખેલા વિધિ? મા દુર્ગા પૃથ્વી છોડી…

આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ, જામશે રાસ-ગરબાની રમઝટ- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રીઓ જશે માંના દર્શને

ગુજરાત(Gujarat): ગુરુવારથી એટલે કે આજથી માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિ(Navratri 2021)ની શુભ શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે રાજ્યમાં શેરી ગરબા(Sheri Garba) માટે રાજ્યભરમાં થનગનાટ અને…

Trishul News Gujarati આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ, જામશે રાસ-ગરબાની રમઝટ- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રીઓ જશે માંના દર્શને