BIG NEWS: ભારતીય જવાનોને મળી મોટી સફળતા- સુરક્ષાદળોએ 1 આતંકવાદીને ગોળીએ વીંધી નાખ્યો

જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir): પુલવામા(Pulwama) જિલ્લાના અવંતીપોરા(Avantipora) વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી(Terrorist) માર્યો ગયો હતો અને સેનાના બે જવાન(army man) ઘાયલ થયા હતા. માહિતી…

View More BIG NEWS: ભારતીય જવાનોને મળી મોટી સફળતા- સુરક્ષાદળોએ 1 આતંકવાદીને ગોળીએ વીંધી નાખ્યો

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- ચાર આતંકવાદીઓને ગોળીએ વીંધી નાખ્યા

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir): સુરક્ષા દળોએ ચાર આતંકવાદી(Terrorist)ઓને ઠાર કર્યા છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ પુલવામા(Pulwama)માં બે આતંકીઓને ઠાર કર્યા છે જ્યારે હંદવાડા અને ગાંદરબલમાં…

View More જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- ચાર આતંકવાદીઓને ગોળીએ વીંધી નાખ્યા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- બે આંતકીઓના ઢીમ ઢાળી દીધા

જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના પુલવામા(Pulwama) જિલ્લામાં બુધવારે વહેલી સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. પુલવામાના કસબયાર વિસ્તારમાં આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.…

View More જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- બે આંતકીઓના ઢીમ ઢાળી દીધા

પુલવામાં આંતકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી ભાજપના આ નેતાની કરી હત્યા- જાણો વિગતવાર

જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લાના ત્રાલ વિસ્તારમાં બુધવારના રોજ આંતકવાદીઓએ ભાજપના એક કોર્પોરેટરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ભાજપના કોર્પોરેટર રાકેશ પંડિત પર આતંકવાદીઓ…

View More પુલવામાં આંતકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી ભાજપના આ નેતાની કરી હત્યા- જાણો વિગતવાર