Shivling in Home: મોટાભાગના લોકોના મનમાં શિવલિંગને ઘરમાં રાખવા વિશે હંમેશાં કોઈ શંકા અથવા પ્રશ્ન રહે છે, શું શિવલિંગને ઘરની પૂજાઘરમાં રાખવું જોઈએ કે નહીં.…
Trishul News Gujarati ઘરમાં શિવલિંગની સ્થાપના કરતાં પહેલા જાણી લો આ નિયમો, નહીંતર બરબાદ કરી શકે છે ગૃહસ્થ જીવનશિવલિંગ
શ્રાવણ માસમાં શિવ પૂજામાં ભૂલથી પણ ન કરો આ 7 મોટી ભૂલો, નહીં તો ભોળાનાથ થઈ જશે ક્રોધિત
Sawan 2024: શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી પણ શુભ ફળ મળે છે. જો કે, ભગવાન શિવની…
Trishul News Gujarati શ્રાવણ માસમાં શિવ પૂજામાં ભૂલથી પણ ન કરો આ 7 મોટી ભૂલો, નહીં તો ભોળાનાથ થઈ જશે ક્રોધિતમહાશિવરાત્રીના દિવસે આ 5 વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવાથી તમને કર્જમાંથી મળશે મુક્તિ
Mahashivratri 2024: હિંદુ ધર્મમાં મહાશિવરાત્રી પર્વનું અનેરું મહત્વ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન…
Trishul News Gujarati મહાશિવરાત્રીના દિવસે આ 5 વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવાથી તમને કર્જમાંથી મળશે મુક્તિમહાદેવ! આ શેના સંકેત આપી રહ્યા છો? 350 વર્ષ જૂના શિવલિંગ પર પડવા લાગી તિરાડો- કારણ જાણીને સૌ કોઈ હેરાન
350 વર્ષ જૂના શિવલિંગ પર તિરાડો પડવા લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો મુંબઈ(Mumbai)નું બાબુલનાથ મંદિર(Babulnath Temple) મુંબઈના લોકો…
Trishul News Gujarati મહાદેવ! આ શેના સંકેત આપી રહ્યા છો? 350 વર્ષ જૂના શિવલિંગ પર પડવા લાગી તિરાડો- કારણ જાણીને સૌ કોઈ હેરાનતળાવમાં ચાલી રહ્યું હતું ખોદકામ, અચાનક જ એવું શું નીકળ્યું કે, દર્શન કરવા ઉમટી પડી હિન્દુઓની મોટી ભીડ
આણંદ(Anand) જિલ્લાના બોરસદ(Borsad) તાલુકાના અભેટાપુરા(Abhetapura)માં ખોદકામ દરમિયાન શિવલિંગ(Lingam) જેવી પ્રતિકૃતિ મળી આવતા જોવા માટે લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. આણંદના બોરસદ પાસે અભેટાપુરામાં તળાવમાં…
Trishul News Gujarati તળાવમાં ચાલી રહ્યું હતું ખોદકામ, અચાનક જ એવું શું નીકળ્યું કે, દર્શન કરવા ઉમટી પડી હિન્દુઓની મોટી ભીડદોઢ ટનના શિવલિંગનું સ્થાપન કરવા મોટા-મોટા એન્જિનિયરો થયા ફેલ, પછી આ મુસ્લિમ વ્યક્તિએ જે કર્યું… જાણી આંખે વિશ્વાસ નહિ આવે!
મધ્યપ્રદેશના(Madhya Pradesh) મંદસૌરમાં વિશ્વ પ્રસિદ્ધ અષ્ટમુખી ભગવાન પશુપતિનાથ મહાદેવનું મંદિર છે. અહીં સહસ્ત્રેશ્વર મહાદેવની મૂર્તિની સ્થાપના કરવામાં આવી રહી છે. આ શિવલિંગની ગોળાકારતા અને લંબાઈ…
Trishul News Gujarati દોઢ ટનના શિવલિંગનું સ્થાપન કરવા મોટા-મોટા એન્જિનિયરો થયા ફેલ, પછી આ મુસ્લિમ વ્યક્તિએ જે કર્યું… જાણી આંખે વિશ્વાસ નહિ આવે!શું તમને ખબર છે નર્મદાના દરેક પથ્થરને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે?- જાણો તેમની પાછળનું ચમત્કારિક રહસ્ય
પ્રાચીન સમયમાં નર્મદા નદીએ ઘણા વર્ષો સુધી તપસ્યા કરીને બ્રહ્માને પ્રસન્ન કર્યા હતા. પ્રસન્ન થઈને બ્રહ્માએ તેને વરદાન માંગવાનું કહ્યું. નર્મદાજીએ કહ્યું, ‘બ્રહ્માજી, જો તમે…
Trishul News Gujarati શું તમને ખબર છે નર્મદાના દરેક પથ્થરને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે?- જાણો તેમની પાછળનું ચમત્કારિક રહસ્ય