ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે આજનો દિવસે, સોમનાથ મંદિરમાં સૌપ્રથમવાર બની આ ઐતિહાસિક ઘટના

ગુજરાત: સોમનાથ મહાદેવ મંદિર (Somnath Mahadev Temple) ના પુનઃનિર્માણમાં જેમનો સિંહ ફાળો રહેલો છે એવા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની આજે…

Trishul News Gujarati ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે આજનો દિવસે, સોમનાથ મંદિરમાં સૌપ્રથમવાર બની આ ઐતિહાસિક ઘટના

લોહપુરુષની 146મી જન્મજયંતિ નિમિત્તે આવો જાણીએ ગુજરાતના એવા સ્થળો વિશે કે, જ્યાંની કણે-કણમાં વસેલા છે સરદાર

31મી ઑક્ટોબર (October) એટલે સરદાર જયંતી (Sardar Jayanti). આજના દિવસને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આપને જણાવી દઈએ કે, વર્ષ 1875ની 31મી…

Trishul News Gujarati લોહપુરુષની 146મી જન્મજયંતિ નિમિત્તે આવો જાણીએ ગુજરાતના એવા સ્થળો વિશે કે, જ્યાંની કણે-કણમાં વસેલા છે સરદાર

PM મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પર દેશની જનતાને આપ્યો ખાસ સંદેશ- સરદાર વિશે કહી આ વાતો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel)ને તેમની 146મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. આજે દેશ રાષ્ટ્રીય એકતા દિવસ(National Unity Day)ની ઉજવણી કરી…

Trishul News Gujarati PM મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પર દેશની જનતાને આપ્યો ખાસ સંદેશ- સરદાર વિશે કહી આ વાતો

દેશ પ્રત્યે લોખંડી ભૂમિકા ભજવનાર સરદાર પટેલનો આજે 146મો જન્મદિવસ- જાણો સરદારનો ગૌરવવંતો ઈતિહાસ

આઝાદી પછી દેશને રાષ્ટ્રવાદના દોરામાં બાંધનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel)ની આજે 146મી જન્મજયંતિ(146th birth anniversary) છે. સરદાર પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ(National…

Trishul News Gujarati દેશ પ્રત્યે લોખંડી ભૂમિકા ભજવનાર સરદાર પટેલનો આજે 146મો જન્મદિવસ- જાણો સરદારનો ગૌરવવંતો ઈતિહાસ

દર વર્ષે 31 ઓક્ટોબરને જ શા માટે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? – જાણો શું છે મહત્વ

રાષ્ટ્રીય એકતા દિવસ(National Unity Day) દર વર્ષે 31 ઓક્ટોબરે(October 31) ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત ભારત સરકાર દ્વારા વર્ષ 2014 માં ભારતના લોખંડી પુરુષ…

Trishul News Gujarati દર વર્ષે 31 ઓક્ટોબરને જ શા માટે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? – જાણો શું છે મહત્વ

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર સાથે જોડાયેલી છે અનેક ધાર્મિક માન્યતાઓ- જાણો તેની પૌરાણિક કથા વિશે

ગુજરાત પ્રાંતના કાઠિયાવાડ વિસ્તારમાં દરિયા કિનારે સોમનાથ નામનું વિશ્વ વિખ્યાત મંદિર છે. અહીં પ્રથમ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે. તે ભારતના સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક…

Trishul News Gujarati વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર સાથે જોડાયેલી છે અનેક ધાર્મિક માન્યતાઓ- જાણો તેની પૌરાણિક કથા વિશે

સુરતમાં PM મોદીના હસ્તે કર્યું 200 કરોડની અદ્યતન હોસ્ટેલનું ખાતમુહુર્ત- દેશ માટે કહી આ ખાસ વાતો

ગુજરાત(Gujarat): વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ શુક્રવારે રાજ્યમાં સુરત શહેરની હદમાં ડિજિટલ રીતે છાત્રાલયનો શિલાન્યાસ કર્યો. મોદીએ સુરતમાં હોસ્ટેલ ફેઝ -1(બોયઝ હોસ્ટેલ)નું ભૂમિપૂજન સવારે 11 વાગ્યે…

Trishul News Gujarati સુરતમાં PM મોદીના હસ્તે કર્યું 200 કરોડની અદ્યતન હોસ્ટેલનું ખાતમુહુર્ત- દેશ માટે કહી આ ખાસ વાતો

મહાદેવના આ મંત્ર બોલવાથી મળશે તમામ દુઃખથી મુક્તિ અને થશે અપાર ધન લાભ

ઘણીવાર ધ્વંસ થયા બાદ પણ આજે અડીખમ ઉભા છે ચમત્કારી મંદિર. મહાદેવના 12 જ્યોતિર્લિંગના દર્શન અને પૂજનથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. 12 જ્યોતિર્લિંગમાં સોમનાથ,…

Trishul News Gujarati મહાદેવના આ મંત્ર બોલવાથી મળશે તમામ દુઃખથી મુક્તિ અને થશે અપાર ધન લાભ