ભારતીય સેનાના પ્રથમ ‘અગ્નિવીર’ સિયાચિનમાં શહીદ- જાણો તેમના પરિવારને શું મળશે મદદ?

agniveer gawate akshay laxman martyred: લદ્દાખના સિયાચીનમાં તૈનાત ભારતીય સેનાના જવાન ગવતે અક્ષય લક્ષ્મણ ફરજ પર તૈનાત સમયે શહીદ થનાર પ્રથમ અગ્નિવીર છે. સેનાના લેહ…

View More ભારતીય સેનાના પ્રથમ ‘અગ્નિવીર’ સિયાચિનમાં શહીદ- જાણો તેમના પરિવારને શું મળશે મદદ?

અગ્નિવીરોને પાટીદાર ઉદ્યોગપતિઓ તક આપવાની જાહેરાત કરે- FB પોસ્ટ પર યુઝર્સે હાર્દિકનો લીધો બરાબરનો દાવ

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)નો સાથ છોડીને ભાજપ(BJP)માં જોડાયેલા હાર્દિક પટેલ(Hardik Patel) દ્વારા અગ્નિપથ યોજના(Agneepath Scheme) અંગે દેશભરના પાટીદાર અગ્રણીઓને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં…

View More અગ્નિવીરોને પાટીદાર ઉદ્યોગપતિઓ તક આપવાની જાહેરાત કરે- FB પોસ્ટ પર યુઝર્સે હાર્દિકનો લીધો બરાબરનો દાવ

ભાજપ નેતાએ ભાંગરો વાટ્યો- કહ્યું કે, ભાજપ કાર્યાલયમાં ચોકીદારી માટે હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ

અગ્નિપથ યોજના(Agneepath Scheme)નો સતત વિરોધ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ હિંસક દેખાવો પણ થયા છે. આ દરમિયાન ભાજપ(BJP) નેતા કૈલાશ વિજયવર્ગીય(Kailash Vijayvargiya)નું એક નિવેદન આવ્યું…

View More ભાજપ નેતાએ ભાંગરો વાટ્યો- કહ્યું કે, ભાજપ કાર્યાલયમાં ચોકીદારી માટે હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ

અગ્નિપથ મુદ્દે સરકારે લીધો મોટો નિર્ણય- અગ્નિવીરોને ભરતીમાં 10% અનામત મળશે

અગ્નિપથ યોજના(Agneepath scheme)ને લઈને ચોથા દિવસે પણ વિરોધ ચાલુ છે. અહીં, ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) અને આસામ રાઇફલ્સ(Assam Rifles)માં ભરતી માટે અગ્નિવીર(Agniveer)…

View More અગ્નિપથ મુદ્દે સરકારે લીધો મોટો નિર્ણય- અગ્નિવીરોને ભરતીમાં 10% અનામત મળશે