દિવાળીના તહેવાર પર અંબાજી અને પાવાગઢ જવાના હોવ તો ખાસ વાંચી લેજો- દર્શન અને આરતીના સમયમાં થયો ફેરફાર

Ambaji and Pavagadh news: દિવાળીમાં નજીક હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.લોકો નવા વર્ષ પર યાત્રાધામ અંબાજી અને પાવાગઢ મંદિરમાં દર્શન કરવા જતા હોય છે…

View More દિવાળીના તહેવાર પર અંબાજી અને પાવાગઢ જવાના હોવ તો ખાસ વાંચી લેજો- દર્શન અને આરતીના સમયમાં થયો ફેરફાર

ભાદરવી પૂનમમાં છલકાઈ મા અંબાની દાનપેટી: 4 જ દિવસમાં 20 લાખથી વધુ માઈભક્તોએ કર્યા દર્શન- અધધધ… આટલા કરોડનું મળ્યું દાન

Ambaji Bhadarvi Poonam Melo 2023: ભાદરવી પૂનમના મેળાનો પાંચમો દિવસે એટલે આજે છે. ભાદરવી પૂનમના મેળાને લઇ માઈ ભક્તોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.…

View More ભાદરવી પૂનમમાં છલકાઈ મા અંબાની દાનપેટી: 4 જ દિવસમાં 20 લાખથી વધુ માઈભક્તોએ કર્યા દર્શન- અધધધ… આટલા કરોડનું મળ્યું દાન

પાવાગઢ મંદિરમાં આજથી ભક્તો નહીં લઇ જઇ શકે છોલેલું શ્રીફળ, જો ભૂલથી પણ લઇ ગયા તો… આજથી લાગુ થયા આ નિયમો

ગુજરાત(Gujarat): અંબાજી મંદિર(Ambaji temple) પછી વધુ એક પાવાગઢ મહાકાળી મંદિર(Pavagadh Mahakali Temple)માં મોટો પ્રતિબંધિત નિર્ણય લેવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો પાવાગઢ મહાકાળી…

View More પાવાગઢ મંદિરમાં આજથી ભક્તો નહીં લઇ જઇ શકે છોલેલું શ્રીફળ, જો ભૂલથી પણ લઇ ગયા તો… આજથી લાગુ થયા આ નિયમો

અંબાજી બાદ વધુ એક મંદિરના ટ્રસ્ટે લીધો પ્રતિબંધિત નિર્ણય- ભક્તો પાવાગઢ મંદિરમાં નહિ લઇ જઈ શકે… 

ગુજરાત(Gujarat): અંબાજી મંદિર(Ambaji temple) બાદ વધુ એક પાવાગઢ મહાકાળી મંદિર(Pavagadh Mahakali Temple)માં પ્રતિબંધિત નિર્ણય લેવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો પાવાગઢ મહાકાળી માતાજીના…

View More અંબાજી બાદ વધુ એક મંદિરના ટ્રસ્ટે લીધો પ્રતિબંધિત નિર્ણય- ભક્તો પાવાગઢ મંદિરમાં નહિ લઇ જઈ શકે… 

અંબાજી પ્રસાદ વિવાદને લઈ ઋષિકેશ પટેલનું મોટું નિવેદન- ચિક્કીના પ્રસાદને લઈને બોલ્યા એવું કે, વિરોધીઓને લાગશે મરચા

ગુજરાત(Gujarat): અંબાજી(Ambaji temple)મા મોહનથાળ(Mohanthal)ના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વધી રહ્યો છે. ત્યારે હવે આ વિવાદને લઈ મંત્રી ઋષિકેશ પટેલ(Rishikesh Patel)નું મોટું નિવેદન સામે આવ્યુ…

View More અંબાજી પ્રસાદ વિવાદને લઈ ઋષિકેશ પટેલનું મોટું નિવેદન- ચિક્કીના પ્રસાદને લઈને બોલ્યા એવું કે, વિરોધીઓને લાગશે મરચા

અંબાજીના મોહનથાળને લઇ વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં, કરશે આ મોટું કામ- અંબાજી બંધનું પણ એલાન

ગુજરાત(Gujarat): અંબાજી મંદિર(Ambaji temple)માં છેલ્લા એક અઠવાડિયા કરતા પણ વધુ સમય કરતા ચાલી રહેલા પ્રસાદ વિવાદ મામલે વિશ્વ હિન્દુ પરિષદ(VHP) હવે ખુદ મેદાનમાં આવી ગઈ…

View More અંબાજીના મોહનથાળને લઇ વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં, કરશે આ મોટું કામ- અંબાજી બંધનું પણ એલાન

પંચતત્વમાં વિલીન થયા ગિરનાર અંબાજી મંદિરના મહંત પૂજ્ય શ્રી ગણપતગીરી બાપુ ‘ઓમ શાંતિ’

હાલમાં જ એક દુ:ખદ સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, જુનાગઢ(Junagadh) ગિરનાર શક્તિપીઠ(Girnar Shaktipeeth) અંબાજી મંદિર(Ambaji temple) અને દતશિખર(Datshikhar) તથા નીલકંઠ મહાદેવ(Neelkanth Mahadev)…

View More પંચતત્વમાં વિલીન થયા ગિરનાર અંબાજી મંદિરના મહંત પૂજ્ય શ્રી ગણપતગીરી બાપુ ‘ઓમ શાંતિ’

આને કહેવાય ખરી પ્રામાણિકતા! સુરક્ષા જવાને અંબાજી મંદિર ખાતે મળી આવેલ 50,000 રૂપિયાની સોનાની ચેઈન મૂળ વ્યક્તિને કરી પરત

ગુજરાત(Gujarat): તારીખ 30 નવેમ્બરના રોજ એટલે કે બે દિવસ અગાઉ બપોરના સાડા 12 વાગ્યા આસપાસના સમયે મમતાબેન સતીષભાઇ પટેલની આશરે 10 ગ્રામ સોનાની ચેઇન(Gold chain)…

View More આને કહેવાય ખરી પ્રામાણિકતા! સુરક્ષા જવાને અંબાજી મંદિર ખાતે મળી આવેલ 50,000 રૂપિયાની સોનાની ચેઈન મૂળ વ્યક્તિને કરી પરત